1. Home
  2. Tag "Bhavnagar"

ભાવનગરમાં ઓવરટેકના મુદ્દે કારચાલક પર ફાયરિંગ, બે શખસો બોચાસણ ટોલનાકાથી દબોચાયા

ભાવનગરઃ શહેરના સુભાષનગર અજયવાડી વિસ્તારમાં બુધવારે સમી સાંજે બાઈક અને કાર ચાલક વચ્ચે ઓવરટેકિંગના મામલે માથાકૂટ થયા બાદ કારચાલક પર બાઈકસવાર બે શખસોએ ફાયરિંગ કરીને ફરાર થતા ભારેચાર મચી જવા પામી હતી. આ ઘટનાને પગલે એસપી, ડીવાયએસપી, એલસીબી, એસઓજી, ઘોઘા રોડ પોલીસ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ફરાર થયેલા શખસોની શોધખોળ […]

ભાવનગરના સિહોરમાં રોડ પર રખડતા પશુઓને લીધે વાહનચાલકોને પડતી મુશ્કેલી

ભાવનગરઃ રાજ્યના અમદાવાદ સહિત મહાનગરમાં તો રખડતા ઢોરની સમસ્યા દુર થઈ ગઈ છે, પણ નાના શહેરોમાં હજુપણ રખડતા ઢોરની સમસ્યા યથાવત છે. કારણ કે નગરપાલિકાઓ પાસે રખડતા ઢોરને પકડવાની કોઈ વ્યવસ્થા નથી. ભાવનગરના સિહોર શહેરમાં છેલ્લા એક વર્ષથી રખડતા ખુંટીયા તથા પશુઓને ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે. તાજેતરમાં રખડતા ઢોરોએ બે વ્યકિતઓનો ભોગ લીધો […]

ભાવનગરના મહારાજા કૃષ્ણકૂમારસિંહજીના પુત્ર શિવભદ્રસિંહજીનું નિધન, રાજવી પરિવારમાં શોક

અમદાવાદઃ ભાવનગરના પ્રજા વત્સલ મહારાજ કૃષ્ણકુમારસિંહજીના પૂત્ર શિવભદ્રસિંહજીનું 91 વર્ષની વયે નિધન થયું છે. શિવભદ્રસિંહજીના નિધનથી ભાવનગર સહિત દેશના તમામ રાજવી પરિવારોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી છે.શિવભદ્રસિંહજી મહારાજકુંવર તરીકે ઓળખતા હતા. સ્વર્ગસ્થના પાર્થિવદેહને નિવાસસ્થાને દર્શન માટે રાખવામાં આવ્યો છે. દેશ અને દુનિયાભરના અલગ અલગ સ્થળોએ રહેતાં તેમના સ્વજનો તેમના અંતિમ દર્શન માટે ભાવનગર આવી […]

ભાવનગરની સર ટી હોસ્પિટલમાં દર્દીઓએ ગરમીથી બચવા ઘેરથી પંખા લાવવા પડે છે

ભાવનગરઃ શહેરમાં કાળઝાળ ગરમીએ લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. બપોરના સમયે લોકો કામ વિના બહાર નિકળવાનું ટાળતા હોય છે. ત્યારે શહેરની સર ટી હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓ માટે પુરતી સંખ્યામાં પંખાઓ ન હોવાથી દર્દીઓને પોતાના ઘરેથી જ  ટેબલફેન લઈને જવાની ફરજ પડી રહી છે. અમદાવાદ, ગાંધીનગર સહિતની સિવિલ હોસ્પિટલોમાં દર્દીઓ માટે એરકૂલરની વ્યવસ્થા કરવામાં આવી […]

ભાવનગરમાં ગરમીમાં ઘટાડો પણ હવામાનમાં ભેજ વધતા અસહ્ય ઉકળાટથી લોકો અકળાયા

ભાવનગરઃ પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે રેમલ વાવાઝોડું ત્રાટક્તા ગુજરાતના તાપમાનમાં આંશિક ઘટાડો થયો છે. સૌરાષ્ટ્રના સાગરકાંઠે તેજ ગતિમાં પવન ફુકાઈ રહ્યો છે. તેમજ દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. ભાવનગરમાં ગરમીમાં તો ઘટાડો થયો પણ ભેજવાળા પવનો ફુકાવાને લીધે ઉકળાટમાં વધારો થયો છે. અસહ્ય ઉકળાટને લીધે લોકો અકળાયા છે. ભાવનગર શહેરમાં  બપોરના સમયે મહત્તમ તાપમાન ઘટીને […]

ભાવનગરના બોરતાળાવમાં ડૂબી જતા એક બાળકી અને ત્રણ કિશોરી સહિત ચારના મોત

ભાવનગરઃ શહેરના બોર તળાવમાં કપડા ધોવા અને નાહવા માટે ગયેલી ચાર કિશોરીઓ સાથે એક બાળકી પણ ગઈ હતી. તળાવને કાંઠે કપડા કિશોરીઓ કપડા ધાઈ રહી હતી ત્યારે સાથે આવેલી બાળકી તળાવમાં પડતાં ડુબવા લાગી હતી. આથી તેણીને બચાવવા માટે કિશોરીઓ એક પછી એક તળાવમાં કૂદી પડી હતી. અને તમામ ડૂબવા લાગતા બૂમાબૂમ કરી મૂકી હતી. […]

હીરા ઉદ્યોગમાં મંદીની મોકાણ, ભાવનગરમાં 40 ટકા કારખાનાં બંધ પડતા હીરાઘસુ બન્યા બેરોજગાર

ભાવનગરઃ ગુજરાતમાં હીરા ઉદ્યોગ અનેક લોકોને રોજગારી આપતો મહત્વનો ઉદ્યોગ છે. છેલ્લા ઘણા સમયથી હીરા ઉદ્યોગ મંદીના વમળોમાં સર્જાયા છે. રશિયા અને યુક્રેનના યુદ્ધ બાદ મંદીની મોકાણ સર્જાય હતી. ત્યારબાદ ઈઝરાઈલ અને હમાસ વચ્ચેની સમસ્યા અને અન્ય વૈશ્વિક કારણોને લીધે હીરા ઉદ્યોગ વ્યાપક મંદીનો સામનો કરી રહ્યો છે. ભાવનગર જિલ્લામાં 3 હજારથી વધુ કારખાનાઓમાં રોજગારી […]

રાજ્યમાં મતદાન શરૂ થતાજ અનેક ઠેકાણે EVM ખોટકાવાની ઘટનાઓ સામે આવી

મહાપર્વ લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન શરૂ થઈ ચૂક્યું છે. પ્રથમ તબક્કા માટે 19મી એપ્રિલે અને બીજા તબક્કા માટે 26મી એપ્રિલે મતદાન થયું હતું અને આજે ત્રીજા તબક્કામાં 11 રાજ્યોની 93 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે.. જેમાં ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં 25 લોકસભા બેઠકો પર મતદાન યોજાઇ રહ્યું છે. ગુજરાતની સુરત બેઠક બિનહરીફ […]

રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે કચ્છ, વલસાડ, પોરબંદર અને ભાવનગરમાં હિટવેવની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળાના આરંભ સાથે જ કાળઝાળ ગરમી પડી રહી છે. દરમિયાન હવામાન વિભાગે રાજ્યમાં ગરમી વધવાની આગાહી કરી છે. આ ઉપરાંત રાજ્યના ચાર જિલ્લા અને કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત કામ વિના બહાર નહીં નીકળવા માટે લોકોને તાકીદ કરી  છે. દેશના કેટલાક શહેરોમાં તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર […]

ભાવનગરના ખોડિયાર મંદિરથી ક્ષત્રિય સમાજ ધર્મયાત્રાનો પ્રારંભ, ગામેગામ રથ ફરશે

ભાવનગરઃ રાજકોટના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના ઉચ્ચરણો સામે નારાજ થયેલા ક્ષત્રિય સમાજે ભાજપ સામે પાર્ટ-2 આંદોલન શરૂ કર્યું છે. જે અંતર્ગત ધર્મરથ પ્રસ્થાન કરવામાં આવી રહ્યા છે. જેમાં મંગળવારે ભાવનગરના સુપ્રસિદ્ધ ખોડીયાર મંદિર ખાતેથી ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપ વિરુદ્ધ ધર્મરથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું જે ત્રણ દિવસ દરમિયાન ગોહિલવાડના ગામડાંમાં ધર્મરથ ફરશે. લોકસભાની રાજકોટ બેઠકના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code