1. Home
  2. Tag "Bhavnagar"

ભાવનગરમાં મ્યુનિ.ટીમ પર હુમલાના કેસમાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી

પોલીસે બે આરોપીને દોરડાથી બાંધી જાહેરમાં ઉઠક-બેઠક કરાવી, મ્યુનિની ઢોર પકડ પાર્ટી પર બે શખસોએ લાકડી વડે હુમલો કરાયો હતો, મ્યુનિના બે કર્મચારીને ઈજાઓ થતાં હોસ્પિટલ ખસેડાયા હતા ભાવનગરઃ શહેરના ચિત્રા વિસ્તારમાં પાણીની ટાંકી પાસેના રોડ પર રખડતા ઢોર પકડવા ગયેલી મ્યુનિની ટીમ પર પોલીસની હાજરીમાં બે-ત્રણ શખસોએ લાકડીઓથી હુમલો કરતા બે કર્મચારીઓને ઈજાઓ થતાં […]

ભાવનગરમાં રખડતા ઢોર પકડવા ગયેલી મ્યુનિની ટીમ પર કરાયો હુમલો

માથાભારે તત્વો લાકડી અને ધોકા સાથે તૂટી પડ્યા, મ્યુનિના બે કર્મચારીને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા, પોલીસની હાજરીમાં હુમલો કરાતા સવાલો ઊઠ્યા ભાવનગરઃ શહેરમાં જાહેર રોડ-રસ્તાઓ પર રખડતા ઢોરનો ત્રાસ વધતા શહેરના ચિત્રા વિસ્તારમાં પાણીની ટાંકી પાસેના રોડ પર મ્યુનિની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે રખડતા ઢોર પકડવા માટે ગઈ હતી. દરમિયાન રખડતા ઢોર પકડવાની […]

ભાવનગરના કોળિયાક હાઈવે પર તોતિંગ વૃક્ષ બોલેરો કાર પર તૂટી પડ્યુ, પ્રવાસીઓનો બચાવ

બોલેરો કાર વૃક્ષ નીચે દબાઈ ગઈ, બોલેરો કારમાંથી 8 પ્રવાસીને બહાર કઢાયા, હાઈવે દોઢ કલાક સુધી બંધ રહેતા ટ્રાફિકજામ સર્જાયો ભાવનગરઃ શહેર નજીક કોળીયાક-હાથબ હાઈવે પર બોલેરો કાર પસાર થઈ રહી હતી. ત્યારે રોડ સાઈડ પરનું એક તોતિંગ વૃક્ષ બોલેરો કાર પર તૂટી પડ્યુ હતુ. આ દુર્ઘટના સમયે બોલેરા કારમાં સવાર આઠ પ્રવાસીઓ કારમાં દબાયા […]

ભાવનગરના શેત્રૂંજી ડેમના 59 દરવાજા એક ફુટ ખોલાયા, 17 ગામોને એલર્ટ કરાયા

અમરેલીના ખોડિયાર ડેમમાંથી પાણી છોડાતા શેત્રુંજી નદી બે કાંઠે બની, ધારીના ખોડિયાર ડેમમાં પાણીની આવક વધતાં ત્રણ દરવાજા ખોલયા, શેત્રુંજી ડેમ સાતમી વખત ઓવરફ્લો થતાં ખેડૂતોમાં આનંદ છવાયો ભાવનગરઃ સૌરાષ્ટ્રમાં પણ બે દિવસથી વરસાદી માહોલ સર્જાયો છે. ધારીના જંગલ વિસ્તારમાં ભારે વરસાદને લીધે શેત્રુંજી નજી પરનો ખોડિયાર ડેમમાં પાણીની આવક થતાં ડેમના ત્રણ દરવાજા ખોલાયા […]

ભાવનગરમાં સરદારબાગની કંડમ હાલત, પાયાની સુવિધાનો અભાવ

સરદાર બાગના નવિનીકરણ માટે 9 વર્ષ પહેલા 10 કરોડ ખર્ચાયા હતા, સરદાર બાગમાં તમામ રાઈડ ભંગાર હાલતમાં, ગાર્ડનમાં પીવાનું પાણી કે અન્ય પ્રાથમિક સવલતો ઉપલબ્ધ નથી ભાવનગરઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશન હસ્તકના પીલ ગાર્ડનના નામે ઓળખાતા સરદાર બાગની હાલત ખંડેર બની ગઈ છે. ગાર્ડનમાં રાઈડ્સ ભંગાર હાલતમાં છે, ગાર્ડનમાં પીવાનું પાણી કે અન્ય પ્રાથમિક સંવલતો પણ ઉપલબ્ધ […]

ભાવનગરમાં બોર તળાવ 43 ફુટની સપાટીએ છલકાયું, કોંગ્રેસે કર્યા નવા નીરના વધામણા

ઉપરવાસમાં ભારે વરસાદને લીધે બોર તળાવ છલોછલ ભરાતા 7 દરવાજા ખોલાયા, બોર તળાવ છલકાતા ભાવનગરમાં પાણીની સમસ્યા નહીં રહે, સૌની યોજનાનું પાણી પૈસા ખર્ચીને પ્રજાને પીવા માટે મજબૂર કરી: કોંગ્રેસ ભાવનગરઃ શહેરનું બોર તળાવ (ગૌરીશંકર તળાવ) ઉપરવાસમાં વરસાદને લીધે 43 ફુટે છલોછલ ભરાતા 7 દરવાજા ખોલવામાં આવ્યા છે. બોર તળાવ છલોછલ ભરાતા શહેરના કોંગ્રેસના આગેવાનો […]

ભાવનગરના સુપ્રસિદ્ધ રાજપરા ખોડિયાર મંદિરમાં દર્શન માટે ભાવિકોની ભીડ જામી

નવ દિવસ સુધી શક્તિના વિવિધ સ્વરૂપોની પૂજા-અર્ચના કરાશે, ભાવનગરમાં પ્રથમ નવરાત્રીથી દરેક સોસાયટીઓમાં ગરબાનું આયોજન, શ્રદ્ધાળુઓમાં ભાવ અને ભક્તિનો અનોખો માહોલ સર્જાયો ભાવનગરઃ શહેરથી 20 કિમી દુર આવેલા રાજપરા ગામ પાસે ખોડિયાર માતાજીનું સુપ્રસિદ્ધ મંદિર આવેલુ છે. પ્રથમ નવરાત્રીથી મંદિરમાં દર્શનાર્થીઓની ભારે ભીડ જોવા મળી છે. આજે બીજા નોરતે પણ મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા […]

ભાવનગરમાં નવરાત્રીના પ્રથમ દિવસે બે ઈંચ વરસાદ પડતા રોડ-રસ્તાઓ પર પાણી ભરાયા

દક્ષિણ ગુજરાતના 15 તાલુકામાં પણ પડ્યો વરસાદ, વાપી, ઉંમરગામ અને વઘઈમાં વરસાદ પડ્યો, વરસાદને લીધે નવરાત્રીમાં ગરબાના આયોજકો ચિંતામાં મુકાયા ભાવનગરઃ ગુજરાતમાં નવરાત્રી પર્વનો રંગેચંગે પ્રારંભ થઈ ગયો છે. ત્યારે નવરાત્રીના આજે પ્રથમ દિવસે 15 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં ભાવનગર શહેરમાં વહેલી સવારે ધોધમાર 2 ઈંચ વરસાદ વરસતા શેરી ગરબાના આયોજકો અને ખેલૈયાઓની ચિંતામાં […]

ભાવનગરના કુંભારવાડામાં નારી રોડ પરનું નાળું બેસી જતા કોંગ્રેસે વિરોધ કર્યો

વડાપ્રધાન જે રોડનું ખાતમુહૂર્ત કરવાના છે તે રોડ પરનું નાળુ બેસી ગયુ, નાળાનો કેટલોક ભાગ તૂટી જતા અકસ્માતોનો ભય, કોંગ્રેસે નાળા પર ભાજપના વિકાસની પોલ ખોલતા બોર્ડ લગાવ્યા ભાવનગરઃ  શહેરના કુંભારવાડાથી નારી તરફ જતા રોડ પર આવેલા નાળાનો કેટલોક ભાગ બેસી જતા કોંગ્રેસના કાર્યકરોએ ‘ હું ભાજપનો ખાડો છું’ એવું બોર્ડ મારીને વિરોધ કર્યો હતો. […]

ભાવનગરની મુલાકાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20મી સપ્ટેમ્બરે આવશે

વડાપ્રધાન મોદી જવાહર મેદાનમાં જાહેર સભાને સંબોધશે, શહેર-જિલ્લાના અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે, ભાવનગર શહેરમાં મોદીનો રોડ શો યોજાશે ભાવનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આગામી તા. 20મી સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદી ભાવનગરની મુલાકાતે આવશે, વડાપ્રધાનના હસ્તે વિકાસના કામોનું લોકાર્પણ, રોડ શો અને જવાહર મેદાનમાં જાહેર જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાનના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code