1. Home
  2. Tag "Bhavnath foothills"

ગિરનારની લીલી પરિક્રમા પૂર્ણ થયા બાદ ભવનાથ તળેટીમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા સફાઈ ઝૂંબેશ,

જુનાગઢઃ ગરવા ગિરનારની લીલી પરિક્રમા બે દિવસ પહેલા પૂર્ણ થતાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા સ્વચ્છતા ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. હાલ ભવનાથ તળેટીમાં કચરાના ઢગલાઓ જોવા મળી રહ્યા છે. તેથી તળેટી વિસ્તારમાં  મ્યુનિ.ના સુપરવાઇઝર તેમજ આસિસ્ટન્ટ સુપરવાઇઝરના નિરીક્ષણમાં 150 થી વધુ સફાઈ કામદારો દ્વારા ટ્રેક્ટર, જેસીબીથી કચરો એકત્રિત કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. પરિક્રમાના માર્ગ પર […]

ગિરનારની પરિક્રમાના પ્રારંભ પહેલા ભવનાથ તળેટીમાં મોટા સંખ્યામાં યાત્રિકો ઉમટ્યાં

જુનાગઢઃ  ગરવા ગિરનારની પાવનકારી પરિક્રમા આગામી શુક્રવારની મધ્યરાત્રીથી વિધીવત શરૂ થઈ રહી છે. પાંચ દિવસની ગીરની પાંચ દિવસની પરિક્રમામાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં યાત્રાળુંઓ ભવનાથની તળેટીમાં પહોંચી ગયા છે. વહિવટી તંત્ર દ્વારા યાત્રિકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ગિરનાર જંગલમાં 37 કી.મી.ની પરિક્રમા રૂટ ઉપર યાત્રીકોના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code