સુપ્રીમ કોર્ટે ભોજશાળા સંકુલ પાસે નમાઝ માટે જગ્યા ફાળવવા આદેશ આપ્યો
નવી દિલ્હી, 14 જુલાઈ, 2026: ભોજશાળા કેસ પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે મંગળવારે હિન્દુ અને મુસ્લિમ બંને પક્ષોને ધૈર્ય રાખવા જણાવ્યું છે. કોર્ટે કહ્યું કે ભોજશાળાનો આ મામલો સંવેદનશીલ છે. અદાલતે જણાવ્યું કે તે આ મામલાની રોજિંદી સુનાવણી કરવા અને આ મુદ્દાનો ઉકેલ લાવવા માટે તૈયાર છે. દેશની સર્વોચ્ચ અદાલત મધ્ય પ્રદેશ હાઈકોર્ટના એ આદેશને […]


