ઓવૈસીના પૂર્વજ અંગે કુમાર વિશ્વાસે ફરીથી અપાવી યાદ, જાણો શું કહ્યું?
જોકે ઓવૈસીએ તો તેના પૂર્વજો હિન્દુ નહીં હોવાની પીપૂડી વગાડવાનું ચાલુ રાખ્યું નવી દિલ્હી, 18 મે, 2026: અસદુદ્દીન ઓવૈસીના પરદાદા કોણ હતા? આ સવાલ એટલા માટે ઊભો થયો છે કારણ કે કવિમાંથી કથાવાચક બનેલા કુમાર વિશ્વાસે ધાર ભોજશાલા પર હાઈકોર્ટના ચુકાદા અંગે આવેલા અસદુદ્દીન ઓવૈસીના નિવેદન સામે વાંધો ઉઠાવ્યો છે. સાથે જ AIMIM પ્રમુખને કહ્યું […]


