ભાજપના પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવે વન ટુ વન બેઠક યોજીને પાટીદાર ઈફેક્ટની જાણકારી મેળવી !
ગાંધીનગર : કોરોના કાળમાં સરકારની કામગીરીને લઈ પ્રજામાં ભાજપ સામે નારાજગી ઊભી થયાની ફરિયાદો ઊઠ્યા બાદ ભાજપના પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ શુક્રવારે ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવ્યા છે. મુલાકાતના આજે બીજો દિવસે ભાજપના પ્રદેશના નેતાઓ સાથે મુલાકાતનો દોર ચાલી રહ્યો છે. એક તરફ ખોડલધામમાં પાટીદાર આગેવાનોની બેઠક ચાલી રહી હતી. જેમાં પાટીદાર સમાજમાંથી મુખ્યપ્રધાન આપવાની […]


