1. Home
  2. Tag "food"

દરરોજ 3-4 ખજુર આરોગવાથી થશે અનેક ફાયદા….

ખજૂર શરીર માટે ખુબ જ ફાયદાકારક છે. ખજુરથી કબજિયાત, પાચન અને અતિશય થાક સહિતની સમસ્યાથી છુટકારો મળે છે. આયુર્વેદ તબીબોના મળે, દરરોજ 3 થી 4 ખજૂરનું સેવન કરવું જોઈએ. ખજૂર એક સ્વાસ્થ્યવર્ધક ફળ છે, જે ઘણા સ્વાસ્થ્ય લાભ પ્રદાન કરે છે. શરીર માટે જરૂરી ઘણા પોષક તત્વો તેમાં મળી આવે છે અને તેના સેવનથી દિવસભર તમારી […]

આ ખોરાક બાળકોના શરીરમાં લોહીની ઉણપને કરશે પૂરી

શરીરમાં લોહીની ઉણપને કારણે નબળાઈ આવવા લાગે છે. તે જ સમયે, જો તમારા બાળકો અચાનક નબળા થવા લાગ્યા છે, તો તેમના શરીરમાં એનિમિયા હોઈ શકે છે. ખોરાકમાં પોષક તત્વોની અછતને કારણે બાળકો એનિમિયાથી પીડાઈ શકે છે. આ સિવાય બાળકોની ત્વચા પીળી પડવી અને થાક લાગવો એ પણ બાળકોમાં એનિમિયાના લક્ષણો છે. આવી સ્થિતિમાં, જો તમે […]

મૂળા અને તેના પત્તાને ભોજનમાં સમાવેશ કરો, આરોગ્ય માટે ફાયદા કારક છે મૂળા અને તેના પત્તા

આ લીલા પાંદડાનો રસ તમારા માટે રામબાણ સાબિત થઈ શકે છે, તેને નિયમિત પીવાથી તમારું વજન ઓછું થશે અને તમારું બીપી પણ નિયંત્રણનાં રહેશે. મૂળાના પત્તામાંથી બનાવેલા રસના અનેક ફાયદા છે. આવો જાણીએ તેમના ફાયદા વિશે…. સારા પાચન માટે મૂળા અને તેના પત્તામાં ફાઈબર કંટેંટ સારી માત્રામાં હોય છે. ઠંડીમાં ઘણીવાર ગેસ અને કબજીયાતની તકલિફ […]

કિચન ટિપ્સ – ઝટપટ કઈક જમવા બનાવવું છે તો જોઈલો આ ફ્લાવર બટાકાનું ડ્રાય શાક બનવાની રીત

સાહિન મુલતાની –  શિયાળામાં માર્કેટમાં અનેક પ્રકારના શાકભાજી આવતા હોય છે ત્યારે સબજી  ખાવાની પણ મજા આવતી હોય છે આજે ફુલેવવાર બટાકાનું ડ્રાય  શાક બંનવાની વાત કરીશું જે ઝટપટ બની પણ જય છે અને બાળકોથી લઈને મોટાઓને ભાવે પણ છે.  પૂરી તથા રોટલી અને પરાઠા સાથે પણ આ શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે . […]

શું તમે પણ ઠંડીના બહાને ચા નું વધારે પડતું સેવન કરો છો, તો હવે ચેતી જજો વધુ ચા પણ આરોગ્ય માટે હાનિકારક

શિયાળો આવતાની સાથે જ સૌકોઈને ચા ની લાત લાગી જય છે ઘણા લોકો દિવસ દરમિયાન 10 થી 12 ચા પિ જતાં હોય છે તેઓ ને લાગે છે કે ચક પીવાથી ઠંડી ઓછી લાગે છે જો કે વધુ ચા તમારા આરોગ્યને નુકશાન કરે છે ચા આપણા દિવસની શરૂઆતનો એક અમૂલ્ય ભાગ છે, પરંતુ જો તેને યોગ્ય […]

કિચન ટિપ્સ – હવે સાંજે ભૂખ લાગે ત્યારે બનાવો લીલા કોપરાનું આ ટેસ્ટી અને ઈજી બનતું સૂપ

સાહિન મુલતાનીઃ- શિયાળામાં સૌ કોઈને ગરમાં ગરમ ખાવાનું કે પીવાનું મન થાય છે, ખાસ કરીને સૂપ, કઢી ,દાળ એવી વાનગીઓ વધુ ખાવામાં આવે છે ,જો કે સૂપ બનાવવા માટે મોટા ભાગના લોકો ચાઈનિઝ રેડ ચીલી,ગ્રીન ચીલી કે સોયા સોસનો ઉપયોગ કરતા હોય છે, જો કે આજે આપણે લીલા કોપરાનું એકદમ હેલ્ધી અને ઘરની જ  વસ્તુમાંથી […]

વારંવાર કમજોરી આવતી હોય તે લોકો એ સવારે આ દૂધ-ચણા ના ડ્રિંક નું કરવું જોઈએ સેવન, જણો તેને બનવાની રીત તથા ફાયદાઓ

શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે ઘણા લોકોને શિયાળામાં અવાર નવાર ચક્કર આવવા કે બીમાર પાડવાની ફરિયાદ રહે છે આ માટે તેમનો નબળો ખોરાક જવાબદાર હોય છે આજે દુશ અને શેકેલા ચણાના પાવડર નું ડ્રિંક બનવાની અને તેના ફેડણી વાત કરી શું 1 ગ્લાસ દરરોજ સવારે નાસ્તામાં જો આ ડ્રિંક ઓઈવામાં આવે તો દિવસ દરમિયાન […]

શિયાળામાં લીલા ચણા ખાવાથી થાય છે ઘણા ફાયદાઓ , જાણો શા માટે ખાવા જોઈએ

  અનેક લીલા પ્રકારના શાકભાજી આવતી હોય છે, ડોક્ટર્સ પણ આપણાને લીલા બીન્સ અને શાકભાજી ખાવાની સલાહ આપે છે, કારણ કે તેમા પુરતા પ્રમાણમાં પ્રોટિન, વિટામિન્સ જેવા તત્વો મળી રહે છે, જે રીતે દેશી સુકા ચણા આરોગ્ય માટે ફાયદા કારક ગણાય છે એજ રીતે જ્યારે આ ચણા લીલા હોય ત્યારે તેને શેકીને ખાવાથી અનેક ફાયોદ […]

માતા અન્નપૂર્ણા કઈ દેવીનો અવતાર છે? જાણો શા માટે તેને અન્ન-ધનની દેવી કહેવામાં આવે છે

ઘરનો ભંડાર અનાજથી ભરેલો રહે તે માટે ખાસ કરીને દેવી લક્ષ્મીની સાથે અન્નપૂર્ણાની પૂજા કરવી જોઈએ. અન્નપૂર્ણા જયંતિ માર્ગશીર્ષ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. એક ધાર્મિક માન્યતા છે કે આ માતા અન્નપૂર્ણા પૃથ્વી પર પ્રગટ થયા હતા. આ દિવસે વિધિ-વિધાન સાથે દેવી અન્નપૂર્ણાની પૂજા કરવાથી ઘરમાં ક્યારેય અન્નની કમી નથી આવતી. આ વર્ષે અન્નપૂર્ણા […]

કિચન ટિપ્સઃ- હવે વટાણાના શાક ને બદલે બનાવો આ ટેસ્ટી ડીશ સેવઉસળ

સાહિન મુલતાનીઃ-  આપણે સૌ કોઈએ સુકા વટાણાનું શાક અથવા રગડા પેટીસ કે પાણી પુરીનો રગડો તો ખાધો જ છે,પરંતુ ઘણા ઘરોમાં તેનું શાક પણ બને છે જે બાળકોને કે ઘણી વખત મોટાઓને આભવતું નથઈ પણ આજે આ સુકા વટાણામાંથી ખટ્ટ મીઠું સેવસળ બનાવાની રીત જોઈશું જે સૌ કોઈને ભાવશે અને ઘરના લોકો આગંળા ચાંટતા રહી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code