1. Home
  2. Tag "police"

બનાસકાંઠા: અમીરગઢ બોર્ડર પરથી 4.50 કરોડનું ડ્રગ્સ પકડાયું

વિદેશી મહિલા બસમાં દિલ્હીથી મુંબઈ જઈ રહી હતી મહિલા પાસેથી ઝડપાયું કરોડોની કિંમતનું ડ્રગ્સ સમગ્ર ઘટનાને લઈને પોલીસે ઉંડાણપૂર્વકની તપાસ શરુ કરી અમદાવાદઃ રાજ્યમાં નશાના કાળા કારોબારના નેટવર્કને તોડી નાખવા માટે પોલીસ તંત્ર દ્વારા અભિયાન શરુ કરવામાં આવ્યું છે. તેમજ દરોડાની કાર્યવાહીની સાથે સાથે સઘન પેટ્રોલીંગ અને વાહન ચેકીંગની કવાયત વધારે તેજ બનાવવામાં આવી છે. […]

આણંદમાં મોટરકાર અને સ્કુટર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં પિતા-પુત્રીના મોત, બે વ્યક્તિ ઘાયલ

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી માર્ગ અકસ્માતોના બનાવોમાં વધારો થયો છે. દરમિયાન આણંદમાં બોરસક-રાસ રોડ પર પૂરઝડપે પસાર થતી મોટરકારે એક સ્કુટરને અડફેટે લીધું હતું. કારની સ્પીડ એટલી વધારે હતી કે, ટક્કર વાગ્યા બાદ સ્કુટર પર સવાર પરિવાર ફુટબોલની જેમ ઉછળીને રોડની સાઈડમાં પડકાયા હતા. આ દુર્ઘટનામાં સ્કુટર ઉપર સવાર પિતા-પુત્રીના કરુણ મોત થયાં હતા. […]

અમદાવાદઃ મનપાના ડમ્પરે સર્જી અકસ્માતની હારમાળા, એકનું મોત

અમદાવાદઃ શહેરના છેવાડે જશોનગર ચોકડી પાસે પૂરઝડપે પસાર થઈ રહેલા મનપાના ડમ્પરે અકસ્માતની હારમાળા સર્જી હતી. ડમ્પરે રિક્ષા, બે કાર અને 3 ટુ-વ્હીલર મળીને કુલ છ વાહનોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં 3 વ્યક્તિઓને ઈજા થઈ હોવાનું જાણવા મળે છે. આ અકસ્માતમાં એકનું મોત થયાનું જાણવા મલે છે. આ બનાવને પગલે મોટી સંખ્યામાં લોકો એકત્ર […]

સાસણગીરમાં ગેરકાયદે સિંહ દર્શન કરાવનાર સામે આકરી કાર્યવાહી કરાશે

જૂનાગઢઃ સાસણ સિંહ સદન ખાતે વન્ય પ્રાણી સંબંધિ ગુન્હાઓ અટકાવવા તથા વન વિભાગ પોલીસ સહિતની જુદી -જુદી એજન્સીઓ વચ્ચે પરસ્પર સંકલન જળવાઈ રહે તે માટે વાઈલ્ડ લાઈફ ક્રાઈમ સેલ જોઈન્ટ મીટ યોજાઈ હતી. ગીર સોમનાથ જિલ્લાના જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાની અધ્યક્ષતામાં અને જૂનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા તથા ગીર પશ્ચિમના નાયબ વન સંરક્ષક પ્રશાંત […]

સુરતમાં આર્થિક ભીંસમાં ફસાયેલા પરિવારના સાત સભ્યોએ કર્યો સામુહિક આપઘાત

• પોલીસે તમામ મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ મોકલ્યા • સ્વજનો અને પડોશીઓની પોલીસે શરૂ કરી પૂછપરછ • છ જણાએ ઝેર ગટગટાવી અને એક વ્યક્તિએ ગળાફાંસો ખાઈ કર્યો આપઘાત અમદાવાદઃ દક્ષિણ ગુજરાતના સુરતમાં એક જ પરિવારના સાત સભ્યોએ સામુહિક આપઘાત કરતા ખળભળાટ મચી ગયો છે. બે બાળકો સહિત છ વ્યક્તિઓએ ઝેરી દવા ગટગટાવી હતી જ્યારે ઘરના […]

મોરબીમાં વિધર્મીએ મંદિરને બનાવ્યું નિશાન, પુજારી અને મંદિર ઉપર પથ્થરમારો

મંદિર ઉપર પથ્થરમારાની ઘટના સીસીટીવીમાં કેદ સમગ્ર ઘટના અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં બંદોબસ્ત ગોઠવાયો અમદાવાદઃ મોરબીમાં એક વિધર્મીએ મંદિરને નિશાન બનાવીને પથ્થરમારો કર્યો હતો. આ શખ્સે મંદિરના પુજારી સાથે તકરાર કરીને મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવને પગલે સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. તેમજ આરોપીને ઝડપી લઈને આકરી કાર્યવાહી […]

રાજસ્થાન વિધાનસભા ચૂંટણીઃ ઉદેયપુરમાં હવાલા રેકેટનો પર્દાફાશ, 72 લાખની રોકડ જપ્ત કરાઈ

જયપુરઃ રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણીને હવે માત્ર એક મહિનો જ બાકી છે. આવી સ્થિતિમાં રાજકીય પક્ષો ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે. આ ઉપરાંત ચૂંટણી પંચે પણ તેની તૈયારીઓ વધારે તેજ બનાવી છે. બીજી તરફ પોલીસ પણ ગેરકાયદે ધંધાને રોકવા કાર્યવાહીને વધારે તેજ બનાવી છે. દરમિયાન ઉદયપુર પોલીસે કરોડોના રૂપિયાના હવાલા કારોબારના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. તેમજ  […]

મેરઠઃ ફેક્ટરીમાં ભેદી બ્લાસ્ટ બાદ ઈમારત ધરાશાયી, ચારના મોત

લખનૌઃ ઉત્તરપ્રદેશના મેરઠમાં આજે સાબુ બનાવતી ફેક્ટરીમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે ફેક્ટરીની આખી ઈમારત ધરાશયી થઈ ગઈ હતી. દરમિયાન ફેક્ટરીમાં કામ કરતા કેટલાક શ્રમજીવીઓ ઈમારતના કાટમાળ નીચે દબાયાં હતા. આ દૂર્ઘટનામાં ચાર વ્યક્તિઓના મોત થયાં છે. જ્યારે કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયાં હતા, તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. આ […]

કાશ્મીર ઉપરાંત પંજાબમાં અરાજકતા ફેલાવવાના કાવતરાનો પર્દાફાશ

નવી દિલ્હીઃ પંજાબ પોલીસના સ્ટેટ ઓપરેશન સેલે આતંકવાદીઓ સામે આકરી કાર્યવાહી શરૂ કરી છે. દરમિયાન લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા બે આતંકવાદીઓને ઝડપી લીધા હતા. તેમની પાસેથી મોટી સંખ્યામાં મારક હથિયારો જપ્ત કર્યાં હતા. પ્રાથમિક તપાસમાં આતંકવાદીઓએ કબુલાત કરી હતી કે, તેઓ રાજ્યમાં અશાંતિ ફેલાવવાના ઈરાદાથી આવ્યાં હતા. પંજાબ પોલીસે જણાવ્યું હતું કે, કેન્દ્રીય એજન્સીઓ સાથે ચાલી […]

ગુજરાતના માર્ગો બન્યા રક્તરંજીત, દાહોદ અને સુરેન્દ્રનગરમાં એકસ્માતમાં 10ના મોત

અમદાવાદઃ રાજ્યમાં માર્ગ અસ્માતના બનાવોમાં વદારો થયો છે. દરમિયાન સુરેન્દ્રનગર અને દાહોદમાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 10 જેટલા વ્યક્તિઓના મોત થયાનું જાણવા મળે છે. અકસ્માતના આ બનાવોમાં ત્રણેક વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયાં હતા. પ્રાપ્ત માહિતી અનુસાર સુરેન્દ્રનગરના ઝમર નજીકથી એક જ પરિવારના પાંચ સભ્યો મોટરકારમાં પસાર થઈ રહ્યો હતો. આ પરિવાર માતાજીની માનતા પુરી કરવા માટે દર્શન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code