1. Home
  2. Tag "water"

પાણીનો પ્રસાદની જેમ ઉપયોગ કરવો જોઈએ અને તેનો બગાડ કરતા બચવુ જોઈએઃ PM મોદી

દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગ્રામ પંચાયતોના સંવાદ બાદ જળ જીવન મિશનના મોબાઈલ એપ અને રાષ્ટ્રીય જળ જીવન કોષને લોન્ચ કર્યું હતું. આ દરમિયાન તેમણે પાણી સમિતિઓ સાથે વર્ચુઅલી સંવાદ કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું હતું કે, જળ સંરક્ષણ આપણી પ્રાથમિકતા હોવી જરૂરી છે. એટલે આપણે યુદ્ધના સ્તર પર પ્રયાસ કરવા પડશે. પાણીનો આપણે પ્રસાદની જેમ […]

રાજ્યમાં વરસાદ ખેંચાતા ખરીફ પાકને બચાવવા જરૂરિયાત પ્રમાણે સિંચાઈ માટે પાણી અપાશે

ગાંધીનગરઃ રાજ્યમાં મેઘરાજાએ રિસામણા કરતા ખેડુતો ચિંતિત બન્યા છે. રાજ્યમાં 90 ટકા વાવેતર પૂર્ણ થઈ ગયું છે. હવે વરસાદ ખેંચાતા ખેડુતો ખરીફ પાકને બચાવવા માટે પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે ધારાસભ્યો અને ભાજપના પદાધિકારીઓએ મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણી સમક્ષ ખેડૂતોને સિંચાઇ માટે તાત્કાલિક પાણી આપવાની રજૂઆત કરી હતી.  મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીએ આ રજૂઆતોનો ત્વરિત પ્રતિસાદ આપ્યો […]

અમદાવાદના હાથીજણમાં પાઈપલાઈન તુટી જતાં હજારો લીટર પાણી વેડફાયું

અમદાવાદઃ  શહેરમાં ભૂગર્ભ પાણીની પાઇપલાઇનો તૂટવાના બનાવો વધી રહ્યા છે. રામોલ હાથીજણ વોર્ડમાં આવતાં હાથીજણ રોડ પર પાણીની પાઇપલાઇન તુટી જતા હજારો લીટર પાણી વેડફાઈ રહ્યું છે. સૈજપુર બોધા વોર્ડમાં પણ છેલ્લા બે દિવસથી પાણીની પાઇપલાઇન તૂટી ગઈ છે જેથી રોડ પર પાણી ભરાઇ જતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અમદાવાદ શહેરના પૂર્વ […]

ગુજરાત ઉપર દુષ્કાળનું સંકટઃ વરસાદ ખેંચાતા મોટાભાગના જળાશયોના તળિયા દેખાયાં

અમદાવાદઃ રાજ્યમાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત બન્યાં છે. તેમજ ખેતરમાં ઉભા પાકને નુકશાન થવાની ભીતી સેવાઈ રહી છે. બીજી તરફ જળાશયોમાં પણ નવા પાણીની આવક ખુબ ઓછી થઈ હોવાથી આગામી દિવસોમાં પીવાના પાણીની સમસ્યા ઉભી થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. મોટાભાગના જળાશયોના તળિયા દેખાઈ રહ્યાં છે. ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 24.38 ટકા, મધ્ય ગુજરાતના […]

ચંદ્રયાન-2 મિશનને સફળતા, ચંદ્ર પર દેખાયા પાણીના અણુ

ચંદ્રયાન-2 મિશનને મળી સફળતા ઓર્બિટરે ચંદ્ર પર જોયા પાણીના અણુ ઓર્બિટર અત્યારે ચંદ્રમાની પરિક્રમા કરી રહ્યું છે નવી દિલ્હી: ભારતના બીજા મહત્વાકાંક્ષી ચંદ્ર મિશન ચંદ્રયાન-2ને મોટી સફળતા હાંસિલ થઇ છે. ચંદ્રયાન-2 ને ચંદ્ર પર પાણીના અણુઓ મળી આવ્યા છે. મિશન દરમિયાન પ્રાપ્ત થયેલા આંકડાથી આ માહિતી મળી છે. હાલમાં ચંદ્રયાન-2 મિશનનું ઓર્બિટર ચંદ્રમાની પરિક્રમા કરી […]

અમદાવાદમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો, સપ્તાહમાં ઝાડા-ઊલટી, ટાઈફોડના કેસમાં વધારો

અમદાવાદઃ શહેરમાં પાણીજન્ય રોગચાળામાં મોટા પ્રમાણમાં વધારો થયો છે. ખાસ કરીને કોલેરા અને ઝાડા ઊલટી જેવા કેસો ખૂબ જ વધ્યા છે. શહેરમાં છેલ્લા સાત મહિનામાં કોલેરાના 59 જેટલા કેસો નોંધાયા હતા. જેમાં સૌથી વધુ કેસો શહેરના પૂર્વ વિસ્તારમાં નોંધાયા હતા. ચોમાસામાં વરસાદ પડતાની સાથે જ અમદાવાદ શહેરમાં પાણીજન્ય રોગો અને મચ્છરજન્ય રોગોની શરૂઆત થઈ ગઈ […]

મહી જમણાં કાંઠાના કમાન્ડ વિસ્તારોને 15 દિવસ માટે 6500 ક્યુસેક પાણી અપાશે

ગાંધીનગર: રાજય સરકારે ખેડૂતો માટે કડાણા ડેમમાંથી 3000 ક્યુસેક અને નર્મદામાંથી 3500 ક્યુસેક આમ કુલ મળી 6500 ક્યુસેક પાણી સિંચાઇ માટે 15 દિવસ સુધી આપવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. આગામી 2 દિવસમાં આ પાણી મળતુ થઇ જશે. જેના પરિણામે કડાણા જમણા કાંઠા નહેરના કમાન્ડ વિસ્તારમાં આવતા 1 લાખ 60 હજાર હેક્ટર વિસ્તારના લાખો ખેડૂતોને લાભ […]

શેત્રુંજી ડેમની કેનાલો જર્જરિત બનતા પાણીનો થતો વેડફાટ

ભાવનગરઃ સાડા પાંચ દાયકા જુના ભાવનગર જિલ્લાના જીવા દોરી સમાન શેત્રુંજી ડેમ સિંચાઇ યોજનાની જળ સંગ્રહ ક્ષમતાં વર્ષો વર્ષ ઘટતી જાય છે. તેની સામે હરીયાળી ક્રાન્તી પછી ખેતી માટેનાં પિયતની માંગ વધતી જાય છે.  વર્ષો બાદ શેત્રુંજી નહેર જમણા – ડાબા કાંઠાની મુખ્ય કેનાલો જુની થઇ ગઈ હોઇ તેમજ ખૂબજ લાંબો વિસ્તાર ધરાવતી પેટા કેનાલોનાં […]

કચ્છની સૂકી ધરતી પર નર્મદાનું પાણી પહોંચાડીને કચ્છને પાણીદાર બનાવ્યું: CM રૂપાણી

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કચ્છ-ભુજમાં કિસાન સન્માન દિવસના રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં ગુજરાતના કૃષિકારોનું સન્માન કરતા જણાવ્યું હતું કે, અમારી સરકારે ખેડૂતોના કલ્યાણ માટે રાત-દિવસ કામ કર્યું છે. 25 વર્ષ પહેલા અગાઉની સરકારોએ ખેડૂતને અધોગતિ તરફ ધકેલી દીધો હતો. ખેડૂતનું કલ્યાણ અને હિત થાય અને ખેડૂતો સમૃદ્ધ બને તે માટે રાજ્ય સરકારે અથાગ પરિશ્રમ કર્યો છે. તેમ […]

અમદાવાદના નળ કાંઠાના 32 ગામોને સિંચાઈનું પાણી આપવા 7 કિ.મી લાંબી કેનાલ બનાવાશે

અમદાવાદઃ  જિલ્લાના નળકાંઠાના ગામોમાં સિંચાઈના પાણીની મોટી તકલીફ હતી. લાંબા સમયથી આ વિસ્તારના લોકો સિંચાઈ માટે પાણીની માંગ કરી રહ્યાં હતાં. લોકોની આ સમસ્યાનું હવે નિવારણ થવાને આરે છે. નળ કાંઠાના ગામો હોવાથી તમામ ગામોને ખેતી સિવાય કોઈ વિકલ્પ નથી. ડાંગર અને ઘઉંનો પાક હવે સરળતાથી લઈ શકાશે. 7 કિલોમીટર લાંબી કેનાલ બનાવવાનો પ્લાન છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code