1. Home
  2. Tag "water"

અમદાવાદના કોટ વિસ્તારને પીવાના પાણી વિતરણમાં કરાતો અન્યાયઃ ધારાસભ્યનો આક્ષેપ

અમદાવાદઃ શહેરનાં કોટ વિસ્તારને નિયમ મુજબ અને પૂરતા પ્રમાણમાં પીવાનુ પાણી પૂરૂ પાડવામાં અન્યાય કરવામાં આવતો હોવાનો આક્ષેપ કરતાં કોંગી ધારાસભ્યે પાણીનાં જથ્થાનો અને પોલ્યુશનનો પ્રશ્ન હલ નહિ થાય તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. કોંગી ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું હતું કે, શહેરનાં પશ્ચિમ વિસ્તારમાં મ્યુનિ. દ્વારા ફલાયઓવર, જીમ્નેશિયમ, પાર્ટીપ્લોટ-હોલ, બાગબગીચા સહિત અનેક માળખાકીય સુવિધા […]

દરિયાના પાણી હવે ઘોઘા ગામમાં નહીં પ્રવેશે, 10 કરોડના ખર્ચે પ્રોટેક્શન વોલ બનાવાશે

ભાવનગર :  જિલ્લાના ઘોઘાથી ગોપનાથ સુધીનો દરિયો તોફાની ગણાય છે. આથી  દરિયાના પાણી ઘોઘા ગામમાં વારંવાર ઘૂંસી જતા હોય છે.અંગ્રેજોના સમયમાં બનેલી અને દરિયાઈ પાણીથી સુરક્ષિત કરતી પ્રોટેક્શન વોલ કે જે ઘણા વર્ષોથી સાવ તૂટી જતા સુનામી અને હાઈટાઇડના સમયે આ દરિયાનું પાણી ઘોઘા ગામમાં ઘુસી જતું હોવાથી આ દિવાલને ફરી બનાવવાની માંગ ઘોઘાવાસીઓ દ્વારા […]

વૈજ્ઞાનિકોને મળી સફળતા, બ્રંહ્માડમાં આ ગ્રહના ચંદ્ર પર મળ્યા પાણી હોવાના પુરાવા

ગુરુ ગ્રહના ચંદ્ર પણ પાણી હોવાના મળ્યા પુરાવા વૈજ્ઞાનિકો માટે મોટી સફળતા હવે વૈજ્ઞાનિકો આ મુદ્દે વધારે શોધખોળ કરશે દિલ્લી: બ્રંહ્માડમાં રોજ એટલી બધી પ્રવૃતિઓ થતી હોય છે કે જેનો સચોટ જવાબ તો કોઈ ના આપી શકે. વૈજ્ઞાનિકો દ્વારા બ્રંહ્માડમાં અનેક પ્રકારની શોધખોળ કરવામાં આવી છે ત્યારે હવે તેમને ગુરુના ચંદ્ર પર પાણી હોવાના પુરાવા […]

મેઘરાજા મન મુકી ન વરસતા સૌરાષ્ટ્ર્રના મોટા ભાગના જળાશયો ચોમાસાના મહિના બાદ પણ ખાલી

રાજકોટઃ આ વર્ષે જેઠ મહિનામાં જ અષાઢી માહોલ સર્જાયો હતો. વાવણી લાયક વરસાદ પડ્યા બાદ અષાઢ મહિનાના એક સપ્તાહ બાદ પણ મેઘરાજા મન મુકીને વરસતા નથી. સૌરાષ્ટ્રમાં આજી, ન્યારી, ભાદર, મચ્છુ જેવા મોટા ડેમ તો દૂર ચેકડેમો પણ છલકાયા નથી: વરસાદ વધુ ખેંચાય તો પાક નિષ્ફળ જવાની અને પીવાના પાણીનો વિકટ પ્રશ્ન સર્જાવાની ભીતિ ઊભી […]

ગારિયાધાર નજીક શેત્રુંજી નદીના ધસમસતા પાણીમાં બાઈક સાથે પિતા અને પુત્ર તણાયા

ગારીયાધારઃ તાલુકાના ઠાંસા ઘોબા ગામ પાસેથી પસાર થતી શેત્રુંજી નદીમાં પિતા પુત્ર તણાયા હતા. જેમાં પુત્ર રોહિતભાઇની લાશ મળી ગઇ છે જ્યારે પિતા લાધાભાઇની નદીમાં શોધખોળ શરૂ હતી. આ નદીનું પાણી પુલ ઉપરથી વહી રહ્યું હતુ ત્યારે બાઇક પર સવાર આ બન્ને પિતા-પુત્ર પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઇ ગયા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ ગારીયાધાર તાલુકાનાં પાંચ […]

રાજકોટના આજી ડેમમાં 30 દિવસ ચાલે તેટલો જ પાણીનો જથ્થો, જરૂર પડ્યે નર્મદાના પાણીથી ડેમ ભરાશે

રાજકોટઃ શહેરમાં વરસાદે વિરામ લેતાં બફારાથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. ચોમાસાની સારી જમાવટ થયા બાદ અચાનક વરસાદે વિરામ લેતાં ગરમી અને બફારાનું પ્રમાણ વધી ગયું છે. હાલ જૂલાઈ શરૂ થવા છતાં વરસાદના એંધાણ ન વર્તાતા આજી અને ન્યારી ડેમની સપાટી ધીરે-ધીરે ઘટી રહી છે. અને હાલ માત્ર 30 દિવસ ચાલે તેટલો જથ્થો ઉપલબ્ધ છે. […]

વલ્લભીપુરના ભાલ પંથકના ગામોમાં તંત્રના વાંકે પીવાના પાણીની વિકટ સમસ્યા

ભાવનગરઃ ભાલ પંથકમાં પીવા માટે અપાતા નર્મદાના નીરને કારણે ઘણી રાહત થઈ છે પણ હાલ તંત્રના વાંકે પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ છે. ભાલ પંથકમાં ભરચોમાસે પીવાના પાણીનો કકળાટ શરૂ થયો છે.આજુબાજુના પાંચ ગામોમાં અનિયમિત પાણીનું વિતરણ થતું હોવાથી લોકોમાં રોષ જોવા મળી રહયો છે.વલ્લભીપુર પાણી પુરવઠા દ્વારા દેવળિયા સંપમાંથી ભાલ પંથકના ગામોમાં પીવાના પાણીનું […]

ગુજરાતના 65 જળાશયના તળિયા દેખાયાઃ 118 ડોમોમાં 25 ટકાથી પણ ઓછું પાણી

અમદાવાદઃ રાજ્યમાં આ વર્ષે જેઠ મહિનામાં મેધરાજાનું આગમન થયું છે. વરસાદ પડતા જ મોટાભાગના ખેડુતોએ વાવણીનું કાર્ય પૂર્ણ કરી દીધુ છે. હવે વરસાદ ખેંચાતા ખેડુતો ચિંતિત બન્યા છે. સાથે ઘણા ગામડાંમાં પીવાના પાણીની સમસ્યા પણ સર્જાઈ છે. રાજ્યમાં સીઝનનો 14.63 ટકા ટકા વરસાદ થયો છે. ગત વર્ષના જૂન મહિનામાં 14.71 ટકા વરસાદ થયો હતો. રાજ્યનાં […]

મોરબી જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડુતો ચિંતિતઃ જિલ્લાના 10 ડેમમાં માત્ર 28.15 ટકા પાણી બચ્યું

મોરબીઃ રાજ્યમાં ચોમાસાનું વિધિવત્ આગમન થઈ ગયું છે. જોકે પ્રથમ સામાન્ય વરસાદ બાદ હવે વરસાદ ખેંચાઈ રહ્યો છે.ચોમાસું હજુ જામ્યું નથી. ત્યારે મોરબી જિલ્લામાં પૂરતો વરસાદ ન થતા ડેમમાં હજુ નવા પાણીની આવક થઈ નથી જિલ્લાના 10 ડેમમાથી 28.15 ટકા જ પાણી વધ્યું છે. બીજી તરફ અમુક પંથકમાં કિસાનોએ આગોતરી વાવણી કરી લીધી છે અને […]

સુજલામ-સુફલામ જળ સંચય અભિયાનઃ 4814 તળાવો કરાયાં ઉંડા

અમદાવાદઃ ગુજરાતમાં વરસાદી પાણીના સંગ્રહ માટે છેલ્લા ચાર વર્ષમાં સુજલામ-સુફલામ જળ અભિયાન યોજના અમલી બનાવવામાં આવી છે. આ યોજના થકી તળાવો, ચેકડેમો સહિતના પાણીનો સંગ્રહ કરતાં સ્ત્રોતોને ઉંડા કરીને તેમાં વધુ ક્ષમતામાં પાણી સંગ્રહવામાં આવી રહ્યું છે. દરમિયાન એક વર્ષમાં રાજ્યના 4814 તળાવોને ઉંડા કરીને તેની જળક્ષમતામાં વધારો કરવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર સુજલામ-સુફલામ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code