1. Home
  2. Tag "Birth Anniversary"

સ્વામી ચિન્મયાનંદજીની જન્મજ્યંતિઃ અધ્યાત્મ પુનરુત્થાનના હેતુથી 500થી વધુ ગીતા-જ્ઞાનયજ્ઞો કર્યાં

સ્વામી ચિન્મયાનંદજીની જન્મજ્યંતિની સમગ્ર દેશમાં આજે ઉજવણી કરવામાં આવી રહી છે. સ્વામી ચિન્મયાનંદજીનો જન્મ 8મી મે 1916ના રોજ થયો હતો. ભારતીય દર્શનો અને વંદાતી વિચારસરણીના પ્રખર પુરસ્કર્તા અને પ્રચારક સ્વામી ચિન્મયાનંદજીનું બાળપણનું નામ બાલકૃષ્ણ મેમન છે. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અર્નાકુલુમ અને ઉચ્ચશિક્ષણ ત્રિચુરની સેંટ થોમસમાં લીધું હતું. વર્ષ 1939માં મદ્રાસ યુનિવર્સિટીમાંથી બીએની ઉપાધિ મેળવી […]

ગુરુદેવ રવીન્દ્રનાથ ઠાકુરજીની જન્મજ્યંતિ, એશિયાનો પ્રથમ નોબેલ પુરસ્કાર મળ્યો હતો

ભારતીય રાષ્ટ્રગાનના રચેતા અને એશિયાના પ્રથમ નોબેલ પુરસ્કાર વિજેતા ગુરુ રવીન્દ્રનાથ ઠાકુરની આજે જન્મજ્યંતિની ઉજવણી કરવામાં આવી હતી. ગુરુદેવ રવીન્દ્રનાથજીનો જન્મ 7મી મે 1861ના રોજ જોરાસાંકો ઠાકુરબારી, કોલકત્તા ખાતે થયો હતો. વિખ્યાત કવિ, સાહિત્યકાર અને દાર્શનિક તરીકે જાણીતા છે. તેમને એશિયોનો પ્રથમ નોબેલ પુરસ્કાર મળ્યો હતો. તેમજ ભારત અને બાંગ્લાદેશના રાષ્ટ્રગાનની રચના તેમને જ કરી […]

મહારાજા છત્રસાલ બુંદેલાજીની જન્મજ્યંતિઃ મુગલો સામે 12થી વધુ યુદ્ધ લડ્યા અને બધામાં વિજયી થયા

અમદાવાદઃ હિન્દુસ્તાન ઉપર વર્ષો સુધી મુગલો અને અંગ્રેજોએ શાસન કર્યું હતું. દરમિયાન વિદેશી શાસકોના અત્યાચાર સામે અનેક વીર સપુતોએ હથિયાર ઉપાડ્યાં હતા, અને આક્રમણકારોને ધુળ ચાટતા કરી દીધા હતા. આ વીર સપુતોમાં મહારાજા છત્રસાલ બુંદેલાજીનો પણ સમાવેથ થાય છે. બુંદેલખંડ કેસરીના મહારાજા છત્રસાલજી કુશળ સંગઠનકાર હતા. તેમજ માત્ર 16 વર્ષની નાની વયે રણભૂમિમાં ઉતર્યાં હતા. […]

ચિન્મયાનંદજીની જન્મ જ્યંતી આજથી 8મીમે સુધી ઊજવાશે, વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું

અમદાવાદઃ શહેરમાં સ્વામી ચિન્મનાનંદની જન્મ જ્યંતીની આજથી એટલે કે 1લીમેથી 8મી મે સુધી પરમધામ મંદિર ખાતે ઊજવણી કરાશે, જેમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. બે દિવસ 5થી 10 વર્ષનાં બાળકો માટે “હ્યુમન ટુ હનુમાન” નામનો સમર કેમ્પ, 3જી મેના રોજ ટેઈક અ જાયન્ટ લીપ નામનો વર્કશોપ, 4થી મેના રોજ ચિન્મયાનંદજીના જીવન પર બનેલી ફિલ્મ […]

ગુજરાતઃ કસ્તુરબા ગાંધીની જન્મજયંતી નિમિત્તે વિધાનસભા ખાતે પુષ્પાંજલિ અર્પણ કરાઈ

અમદાવાદઃ પૂજ્ય કસ્તુરબા ગાંધીની આજે ૧૫૫મી જન્મજયંતી નિમિત્તે વિધાનસભા પોડિયમ ખાતે તેમના તૈલચિત્રને વિધાનસભા સચિવ ડી. એમ.પટેલ દ્વારા ભાવસભર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે વિધાનસભાના સંયુક્ત સચિવ રીટા મહેતા સહિત ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓએ પૂજ્ય કસ્તુરબાના તૈલચિત્રને પુષ્પ અર્પણ કર્યા હતા. પૂજ્ય મહાત્મા ગાંધીજીના ધર્મ પત્ની પૂજય કસ્તુરબા ગાંધીનો જન્મ તા.11 એપ્રિલ 1869ના […]

‘સ્વામી વિવેકાનંદજી’ની 160મી જન્મજયંતિ: વિધાનસભા પોડિયમ ખાતે તેમના તૈલચિત્રને પુષ્પાંજલી

ગાંધીનગરઃ દરેક કાર્ય નાના માણસ અને રાષ્ટ્ર વિકાસને કેન્દ્ર સ્થાને રાખીને કરીએ એ જ સ્વામી વિવેકાનંદજીને આજે તેમના જન્મ દિવસે સાચી શ્રદ્ધાંજલિ આપી કહેવાશે તેમ,આજે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું હતું. દેશના યુવાનો માટે હંમેશા પ્રેરણાદાયી એવા ‘સ્વામી વિવેકાનંદજી’ની આજે તા.12 જાન્યુઆરીએ 160મી જન્મજયંતિ નિમિત્તે વિધાનસભા પોડિયમ ખાતે તેમના તૈલચિત્રને અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ તેમજ કૃષિ […]

PM નરેન્દ્ર મોદીના ગુડ ગવર્નન્સના મંત્રએ ભારતને વૈશ્વિક ઓળખ અપાવી છેઃ મુખ્યમંત્રી

ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી નિવાસ સ્થાને  પૂર્વ વડાપ્રધાન  અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિ નિમિત્તે ગુડ ગવર્નન્સ ડે–2023 આયોજિત કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુડ ગવર્નન્સના મંત્રને ચરિતાર્થ કરી ગુજરાત અને દેશને વૈશ્વિક ઓળખ અપાવી છે. તેમના છેલ્લા 20 વર્ષથી વધુના કાર્યકાળમાં આગ વધી રહેલી વિકાસયાત્રાના પાયામાં જનકલ્યાણ અને સુસાશનની વિશેષ ભૂમિકા છે. મુખ્યમંત્રીએ […]

ઈન્દિરા ગાંધીની આજે જન્મજયંતિ,પીએમ મોદી સહિત અનેક મોટા નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ

આજે ઈન્દિરા ગાંધીની જન્મજયંતિ પીએમ મોદી સહિત અનેક નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ દિલ્હી: પીએમ નરેન્દ્ર મોદીએ પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી છે. 19 નવેમ્બર 1917ના રોજ જન્મેલા ઈન્દિરા ગાંધી 1966 થી 1977 સુધી અને ફરીથી 1980 થી 1984 માં તેમની હત્યા સુધી વડા પ્રધાન હતા. પીએમ મોદીએ આપી શ્રદ્ધાંજલિ PM એ ટ્વિટમાં […]

પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની જન્મજયંતિઃ વિધાનસભા પોડિયમ ખાતે તેમના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરાઈ

અમદાવાદઃ વિદેશમાં રહીને ભારતની આઝાદીના ચળવળમાં પોતાનું અમુલ્ય યોગદાન આપનાર સ્વાતંત્ર્ય સેનાની પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની 165મી જન્મજયંતિ નિમીત્તે વિધાનસભા પોડિયમ ખાતે આવેલા તેમના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરીયલ ટ્રસ્ટના ટ્રસ્ટી હીરજીભાઈ કારણીયા તથા ગુજરાત સરકારના પૂર્વ મંત્રી બાબુભાઈ શાહે તેમના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ ઉપરાંત ગુજરાતના […]

આજે મહાત્મા ગાંધીની જન્મજયંતી:પીએમ મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુએ આપી શ્રદ્ધાંજલિ

દિલ્હી: આજે ગાંધી જયંતિ (2 ઓક્ટોબર) છે. આ પ્રસંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, લોકસભા સ્પીકર ઓમ બિરલા, દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેના સહિત અનેક નેતાઓએ રાજઘાટ પહોંચીને બાપુને શ્રદ્ધાંજલિ આપી હતી. આ પહેલા પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું હતું કે, ગાંધી જયંતિના ખાસ અવસર પર હું મહાત્મા ગાંધીને વંદન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code