1. Home
  2. Tag "BLAST"

મુંબઈમાં ગણેશ વિસર્જન સમયે બ્લાસ્ટ થવાની ધમકીભર્યો મેસેજ કરનાર નોઈડાથી ઝડપાયો

મુંબઈઃ મુંબઈમાં ગણેશ વિસર્જન સમયે બ્લાસ્ટ થવાની ધમકીભર્યો મેસેજ કરનારા અશ્વિની નામના વ્યક્તિને પોલીસે નોઈડાથી પકડી પાડ્યો છે. આરોપીએ મુંબઈ ટ્રાફિક પોલીસના સત્તાવાર વોટ્સએપ નંબર પર ધમકીભર્યો મેસેજ મોકલીને શહેરમાં મોટા આતંકી હુમલાની ચેતવણી આપી હતી. પોલીસના જણાવ્યા મુજબ, આરોપી છેલ્લા પાંચ વર્ષથી નોઈડામાં રહેતો હતો. તપાસ દરમ્યાન મળેલી માહિતીના આધારે મુંબઈ પોલીસએ નોઈડા પોલીસનો […]

બ્લાસ્ટને કારણે ઘટના સ્થળનું તાપમાન 1000° સેલ્સિયસ સુધી વધી ગયું, રસ્તામાં આવેલા બધા પ્રાણીઓ અને પક્ષીઓ નાશ પામ્યા

અમદાવાદ: અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટના બાદ એક ચિંતાજનક દ્રશ્ય સામે આવ્યું છે. અમદાવાદના મેઘનાનગરમાં થયેલા આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 265 લોકોના મૃતદેહ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. તે જ સમયે, વિમાન કંપની એર ઇન્ડિયાએ પણ પુષ્ટિ આપી છે કે અકસ્માતનો ભોગ બનેલા વિમાનમાં સવાર 242 લોકોમાંથી 241 લોકોના મોત થયા છે. તે […]

હૈદરાબાદના કુશાઈગુડામાં કચરાના ઢગલામાં બ્લાસ્ટ થતાં એક વ્યક્તિનું મોત

હૈદરાબાદના કુશાઈગુડામાં કચરાના ઢગલામાં વિસ્ફોટ થતાં એક વ્યક્તિનું મોત થયું હતું. વિસ્ફોટ સમયે મૃતક આ ઢગલા પાસે ઉભો હતો. આ મામલે ઘટનાસ્થળેથી સેમ્પલ લેવામાં આવ્યા છે અને બ્લાસ્ટનું કારણ જાણવામાં આવી રહ્યું છે. કુશાઈગુડામાં વિસ્ફોટ દરમિયાન એક કચરો ઉપાડનારનું મોત થયું હતું. મૃતકનું નામ એસ નાગરાજુ છે. તે 37 વર્ષના હતા. પ્રાથમિક તપાસ બાદમાં પોલીસે […]

સ્માર્ટફોન વધારે ગરમ થઈ જાય તો આટલું કરો, નહીં તો થશે બ્લાસ્ટ

શિયાળાની ઋતુ વિદાય લેવાની તૈયારીમાં છે અને ઉનાળો દસ્તક દેવાની તૈયારીમાં છે. ભારતના ઘણા ભાગોમાં ભારે ગરમી પડી રહી છે. આવી સ્થિતિમાં, સ્માર્ટફોન જેવા કોઈપણ ઉપકરણનું ગરમ થવું ખૂબ જ સામાન્ય છે. જોકે, જો ફોન ખૂબ ગરમ થાય તો તેમાં વિસ્ફોટ થઈ શકે છે. તેથી તેને સુરક્ષિત તાપમાને રાખવું મહત્વપૂર્ણ છે. • ફોનનું તાપમાન કેટલું […]

બરેલીઃ એક ફેક્ટરીમાં બ્લાસ્ટ થયા માલીક સહિત 3ના મોત

લખનૌઃ બરેલીના કિલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મોટી ઘટના બની હતી. બાકરગંજની સાંકડી ગલીમાં આવેલી માંઝા ફેક્ટરીમાં એક જોરદાર વિસ્ફોટ થયો, જેમાં ફેક્ટરી માલિક સહિત ત્રણ લોકોના મોત થયા હતો. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે આખો વિસ્તાર ધ્રુજી ગયો હતો. વિસ્ફોટનો અવાજ ત્રણ કિલોમીટર સુધી સંભળાયો હતો. બ્લાસ્ટને પગલે લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી આવ્યા […]

અમદાવાદમાં પાર્સલ ખોલતા જ બ્લાસ્ટ થયો, બે જણા ઘવાયા, એકની અટકાયત

• અંગત અદાવતમાં બદલો લેવા કર્યુ કૃત્ય, • ડિલિવરી બોય અને પાર્સલ રિસિવ કરનારાને ઈજા, • પોલીસે ત્વરિત તપાસ કરીને ગુનાનો ભેદ ઉકેલી દીધો અમદાવાદઃ શહેરના સાબરમતી વિસ્તારમાં આવેલા શિવમ રો હાઉસ ખાતે એક પાર્સલમાં બેટરી બ્લાસ્ટની ઘટના બનતાં બે લોકો ઈજાગ્રસ્ત થયા છે. પાર્સલમાં રહેલી બેટરીમાં બ્લાસ્ટ થતાં ડિલિવરી બોય અને પાર્સલ રિસીવ કરનારને […]

મુરેનામાં એક મકાનમાં ભેદી બ્લાસ્ટમાં ચાર વ્યક્તિના મોત, પાંચ ઘાયલ

ભોપાલઃ મધ્યપ્રદેશના મુરેનામાં રાત્રે એક ઘરમાં અચનાક બ્લાસ્ટ થયો હતો. આ દૂર્ઘટનામાં ચાર મહિલાઓના મોત થયા હતા, જ્યારે પાંચ લોકો ઘાયલ થયા હતા. જેમને સારવાર માટે મુરેના જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર બાદ તમામને ગંભીર હાલતમાં ગ્વાલિયર રિફર કરવામાં આવ્યા હતા. શહેરના ટંચ રોડ પર રાઠોડ કોલોનીમાં રહેતા મુનશી રાઠોડના ઘરમાં વિસ્ફોટ […]

મહારાષ્ટ્રઃ સાંગલીના એક પ્લાન્ટમાં બ્લાસ્ટ બાદ ગેસ લીકેજ, 3 વ્યક્તિના મોત

મુંબઈઃ મહારાષ્ટ્રના સાંગલી ખાતે એક ખાતર પ્લાન્ટમાં વિસ્ફોટ બાદ ગેસ લીકેજના પગલે નાસભાગ મચી ગઈ હતી. આ દૂર્ઘટનામાં બે મહિલા સહિત 3 વ્યક્તિઓના મોત થયાં છે. જ્યારે નવ વ્યક્તિ અસરગ્રસ્ત થયાં હતા. જેથી તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયાં હતા. જ્યાં પાંચ વ્યક્તિઓની હાલત નાજુક હોવાનું જાણવા મળે છે. આ ઘટના કેવી રીતે બની તે […]

નાસિક મિલિટ્રી કેમ્પમાં બ્લાસ્ટ, બે અગ્નિવીરના અવસાન

નાગપુરઃ નાસિક આર્ટિલરી સેન્ટરમાં એક દુઃખદ ઘટનામાં નિયમિત તાલીસ સત્ર દરમિયાન થયેલા બ્લાસ્ટમાં બે અગ્નિવીરના નિધન થયાં હતા. આ દૂર્ઘટના લાઈવ-ફાયર આર્ટીલરી અભ્યાસ દરમિયાન બની હતી. સૈનિક તોપખાનાથી ફાયરિંગના અભ્યાસ દરમિયાન આ વિસ્ફોટ થયાં હતા. જેમાં બે વ્યક્તિઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાં હતા. તેમને બચાવવા માટે અનેક પ્રયાસ કર્યાં હતા પરંતુ ગંભીર ઈજાને કારણે તેમને […]

ઉત્તરાખંડના યમુનોત્રીમાં ઘન કચરાના નિકાલ માટે અસરકારક પહેલ

નવી દિલ્હીઃ ઉત્તરાખંડના યમુનોત્રીમાં જાનકીચટ્ટી ખાતે નવનિર્મિત સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટ ઘન કચરાના સુરક્ષિત નિકાલ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહ્યો છે. આધુનિક પ્લાઝ્મા ટેક્નોલોજીથી સજ્જ આ પ્લાન્ટમાં યાત્રાની શરૂઆતથી જ નિયમિતપણે કામ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. આ પ્લાન્ટ દરરોજ એક ટન જેટલા ઘન કચરાનો નિકાલ કરવાની ક્ષમતા ધરાવે છે. વાસ્તવમાં, યમુનોત્રી ધામ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code