દિલ્હીના પ્રશાંત વિહારમાં થયેલા બ્લાસ્ટ કેસમાં ચોંકાવનારો ખુલાસો
પ્રશાંત વિહારમાં બંસીવાલા સ્વીટ્સ અને CRPF સ્કૂલ પાસે થયેલા બ્લાસ્ટની તપાસમાં એક મોટો ખુલાસો થયો છે. બ્લાસ્ટમાં બેન્ઝોઈલ પેરોક્સાઇડ એટલે કે બ્લીચિંગ પાઉડરનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. પાવડરમાં અન્ય કેટલાક રસાયણો પણ ભેળવવામાં આવ્યા હતા, પરંતુ રોહિણી સ્થિત ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) પણ તે કયું રસાયણ હતું તે શોધી શકી નથી. બીજી […]