1. Home
  2. Tag "BLAST CASE"

હરદામાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટના કેસમાં માલિક અને તેના ભાઈની ધરપકડ

ભોપાલઃ મધ્યપ્રદેશના હરદામાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં મૃતકોની સંખ્યા વધીને 11 થઈ ગઈ છે. 150 થી વધુ લોકો ઘાયલ થયા છે. 48 લોકોને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. પોલીસે ફેક્ટરીના માલિક રાજેશ અગ્રવાલ અને તેના ભાઈ સોમેશ અગ્રવાલની ધરપકડ કરી છે. હરદા નજીક મગરધા રોડ પર બૈરાગઢ ગામ પાસે આ ગેરકાયદેસર ફટાકડા બનાવવાનું […]

ઉદેપુર-અમદાવાદ રેલ્વે ટ્રેક બ્લાસ્ટ કેસઃ 24 વીડિયો જોઈને કાવતરાને અંજામ અપાયો હતો

જયપુરઃ ઉદેપુર-અમદાવાદ રેલ્વે ટ્રેક પર ઓઢા રેલ્વે બ્રિજ પર બ્લાસ્ટ કરનાર કાકા-ભત્રીજાને પોલીસે કડક સુરક્ષા હેઠળ કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે ત્રણેય આરોપીને સાત દિવસના પોલીસ રિમાન્ડ ઉપર મોકલ્યાં હતા. આરોપીઓના ભાગી જવાની આશંકાથી, પોલીસે તેમને હાથકડી લગાડવાની પરવાનગી માંગી હતી, જેના પર કોર્ટે તેમને હાથકડી લગાવવાનો આદેશ આપ્યો હતો. મુખ્ય આરોપી, 32 વર્ષીય ધૂલચંદ, […]

ઉદેપુર-અમદાવાદ રેલ્વે ટ્રેક બ્લાસ્ટ કેસઃ 24 વીડિયો જોઈને કાવતરાને અંજામ અપાયો હતો

જયપુરઃ ઉદેપુર-અમદાવાદ રેલ્વે ટ્રેક પર ઓઢા રેલ્વે બ્રિજ પર બ્લાસ્ટ કરનાર કાકા-ભત્રીજાને પોલીસે કડક સુરક્ષા હેઠળ કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે ત્રણેય આરોપીને સાત દિવસના પોલીસ રિમાન્ડ ઉપર મોકલ્યાં હતા. આરોપીઓના ભાગી જવાની આશંકાથી, પોલીસે તેમને હાથકડી લગાડવાની પરવાનગી માંગી હતી, જેના પર કોર્ટે તેમને હાથકડી લગાવવાનો આદેશ આપ્યો હતો. મુખ્ય આરોપી, 32 વર્ષીય ધૂલચંદ, […]

માલેવાંગ બ્લાસ્ટ કેસમાં ATS સામે એક સાક્ષીએ કર્યાં ગંભીર આક્ષેપ

મુંબઈઃ એનઆઈએની વિશેષ અદાલતમાં માલેગાંવ બ્લાસ્ટ કેસની સુનાવણી ચાલી રહી છે. આ કેસની સુનાવણી દરમિયાન વધુ એક સાક્ષી પોતાના નિવેદનથી ફરી ગયો હતો. તેમજ અગાઉ કેસની તપાસ કરતી એટીએસ ઉપર ગંભીર આક્ષેપ કર્યાં હોવાનું પણ જાણવા મળે છે. મીડિયા રિપોર્ટ અનુસાર વર્ષ 2008માં માલેગાંવમાં થયેલા બોમ્બ બ્લાસ્ટ કેસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. વિશેષ એનઆઈએ અદાલતમાં […]

દિલ્હીની રોહિણી કોર્ટ સંકુલમાં થયેલા બ્લાસ્ટનો ભેદ ઉકેલાયોઃ એક વૈજ્ઞાનિકની કરાઈ ધરપકડ

દિલ્હીઃ રોહિણી કોર્ટમાં તાજેતરમાં થયેલા લો ઇન્ટેન્સિટી બ્લાસ્ટના કેસમાં DRDOના એક વૈજ્ઞાનિકનું નામ સામે આવ્યું છે. વૈજ્ઞાનિકે પાડોશમાં રહેતા વકીલને નિશાન બનાવવા માટે આ ઘટનાને અંજામ આપ્યો હોવાનું જાણવા મળે છે. દિલ્હી પોલીસ કમિશ્નર રાકેશ અસ્થાનાએ કહ્યું કે આ કેસને સ્પેશિયલ સેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. તે કોર્ટની સુરક્ષાનો મામલો હતો, તેથી તેને ગંભીરતાથી લેવામાં […]

ગયાના મહાબોધી મંદિર બ્લાસ્ટ કેસમાં 3 આરોપીઓને આજીવન કેદ સજાનો આદેશ

પાંચ આરોપીઓને 10-10 વર્ષની સજા આરોપીઓ ગુનાની કબુલાત કરતા કોર્ટે કર્યો આદેશ એક આરોપીએ કબુલાત નહીં કરતા કાનૂની કાર્યવાહી થશે એનઆઈએ એ નવ આરોપીઓની કરી હતી ધરપકડ દિલ્હીઃ ગયાના મહાબોધિ મંદિરમાં થયેલા વિસ્ફોટ કેસમાં અદાલતે આઠ આરોપીઓને ગુનેગાર ઠરાવીને 3ને આજીવન દેસ અ પાંચને 10-10 વર્ષની સજાનો આદેશ કર્યો હતો. સ્પેશિયલ જજ ગુરવિંદર સિંહ મલ્હોત્રાની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code