1. Home
  2. Tag "British passengers"

બ્રિટિશ નાગરિકોએ ભારતમાં હવે 10 દિવસ માટે ક્વોરેન્ટાઇન નહીં થવું પડે, સરકારે નિર્ણય પાછો ખેંચ્યો

ભારત સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય બ્રિટિશ નાગરિકો માટે 10 દિવસનું ક્વોરન્ટાઇન ફરજીયાત નથી હવે 17 ફેબ્રુઆરીના રોજ જાહેર થયેલા નિયમો તમામ મુસાફરોને લાગુ પડશે નવી દિલ્હી: ભારત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લેતા બ્રિટનથી આવતા મુસાફરો માટે વધારાની તપાસ તેમજ 10 દિવસના ક્વોરેન્ટાઇનના નિર્ણય પાછો ખેંચી લીધો છે. આ માટે હવે બ્રિટનથી આવતા પ્રવાસીઓ માટે સુધારેલી માર્ગદર્શિકા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code