1. Home
  2. Tag "british"

બ્રિટનમાં ઈઝરાયલના દુતાવાસ પાસે પેલેસ્ટાઈનના સમર્થકોએ સુત્રોચ્ચાર કર્યાં

નવી દિલ્હીઃ ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાર દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે અને જોરદાર રોકેટથી હુમલો કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ દુનિયાના વિવિધ દેશો પણ બે ભાગમાં વહેંચાઈ રહ્યાં છે. ઈઝરાયલ ઉપર થયેલા હુમલાને સમર્થન આપનાર લોકો વિવિધ દેશોમાં રસ્તા ઉપર આવીને ઉજવણી કરતા વીડિયો વાયરલ થયાં હતા. દરમિયાન યુદ્ધને લઈને બ્રિટનમાં ઇઝરાયલ અને […]

21 તોપોની સલામીમાં ગર્જશે સ્વદેશી ભારતીય ફિલ્ડ ગન,બ્રિટિશ જમાનાની તોપ હટાવાશે

પરંપરાગત રીતે, પ્રજાસત્તાક દિવસ પર 21 તોપોની સલામી જે તોપથી આપવામાં આવી હતી, તે હવે નહીં રહે.પહેલા ગણતંત્ર દિવસથી લઈને ગયા વર્ષ સુધી બ્રિટિશ જમાનાના 25 પાઉન્ડર આર્ટિલરીમાંથી 21 તોપોની સલામી આપવામાં આવતી હતી.હવે આ સમયથી તે ભારતમાં બનેલી 105 mm ઇન્ડિયન ફિલ્ડ ગનની હશે. ચીફ ઓફ સ્ટાફ દિલ્હી એરિયા મેજર જનરલ ભવનીશ કુમારે કહ્યું […]

માનગઢ ભીલ શહાદત દિવસ: શું તમે જાણો છો, ગુજરાતમાં પણ એક જલિયાંવાલા હત્યાકાંડ થયો હતો?

17 નવેમ્બર, 1913ના રોજ માનગઢમાં ભીલ સમુદાયના હજારો લોકોને અંગ્રેજ સરકાર દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.આ હિચકારી ઘટનાને  માનગઢ હત્યાકાંડ કહેવાય છે. ત્યાંના સ્થાનિક લોકો તો  આ ઘટનાને જલિયાંવાલા બાગ હત્યાકાંડ જેવી જ ગણાવે છે. આઝાદીના અમૃત મહોત્સવના વર્ષમાં આ ઘટનાને પણ ના ભૂલવી જોઈએ કે આઝાદીની ચળવળની પણ પહેલા અને જલિયાંવાલા હત્યાકાંડના […]

ભારતીય મહિલા ટીમે રચ્યો ઈતિહાસ, 23 વર્ષ બાદ બ્રિટિશ ધરતી પર તિરંગો લહેરાવ્યો

મુંબઈ:ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઈંગ્લેન્ડમાં ઈતિહાસ રચ્યો છે. 23 વર્ષ બાદ અંગ્રેજોને તેની ધરતી પર વનડે સિરીઝમાં પરાજય મળ્યો છે.ઉપરાંત, ઇંગ્લેન્ડમાં ઘરઆંગણે ભારતીય મહિલા ટીમની આ બીજી વનડે સિરીઝ છે, જેમાં તેણે જીત મેળવી છે. વાસ્તવમાં ભારતીય ટીમ સતત બીજા વર્ષે ઈંગ્લેન્ડ પ્રવાસ પર પહોંચી છે. છેલ્લી વખત અહીં ત્રણ વન-ડે સિરીઝમાં 1-2થી હારનો સામનો […]

૧૯મી સદી અંગ્રેજોની ૨૦મી સદી અમેરિકાનોની હવે એકવીસમી સદી ભારતની : કુમાર વિશ્વાસ

અમદાવાદઃ દુનિયા એ ૧૯મી સદી અંગ્રેજોની જોઈ છે, પછી ૨૦મી સદી અમેરિકાની જોઈ છે, પણ એકવીસમી સદી ભારતની હશે, કારણકે ગુજરાત ના બે નેતા ગઈ સદી માં અંગ્રેજો પાસે થી આઝાદી લાવ્યા હતા અને એકવીસમી સદી ના બે ગુજરાતી નેતાઓ વિશ્વમાં ડંકો વગાડશે. આ વિશ્વાસ પોતાની કવિતા માં “આઝાદીના અમૃત મહોત્સવ”ની અનોખી ઉજવણી માં જાણીતા […]

માનગઢ હીલમાં અંગ્રેજો સામે આઝાદીની લડાઈમાં 1507 આદિવાસીઓએ શહીદ થયા હતા

અમદાવાદઃ સમગ્ર દેશમાં આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ 13થી 15 ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાનનું આહવાન કર્યું હતું. આ આહવાનના પગલે ગુજરાત-રાજસ્‍થાન અને મધ્‍યપ્રદેશ રાજયના ત્રિભેટે આવેલા સંતરામપુર તાલુકાના ઐતિહાસિક માનગઢ હીલ ખાતે કેન્‍દ્રીય સંસ્‍કૃતિ મંત્રી  અર્જુનરામ મેઘવાલે તિરંગાને લહેરાવી સલામી આપી હતી. કેનદ્રીય મંત્રી અર્જુનરામ મેઘવાલે આ પ્રસંગે માનગઢ હીલ ખાતે […]

બોરિસ જોનસન વડાપ્રધાન તરીકે યથાવત,બ્રિટિશ PMએ વિશ્વાસ મત જીત્યો,પક્ષમાં પડ્યા 211 મત

બોરિસ જોનસન યુકેના વડાપ્રધાન તરીકે યથાવત રહેશે બ્રિટિશ PMએ જીત્યો વિશ્વાસ મત પક્ષમાં પડ્યા 211 મત 148 સાંસદોએ તેમની વિરુદ્ધમાં કર્યું મતદાન દિલ્હી:યુકેના વડાપ્રધાન બોરિસ જોનસન ફરી એકવાર વડાપ્રધાન તરીકે યથાવત રહેશે. PM બોરિસ જોનસને સોમવારે સંસદમાં વિશ્વાસ મત જીત્યો હતો. જોનસને ગૃહમાં 211માંથી 148 મત મળ્યા. મળતી માહિતી મુજબ સત્તારૂઢ કન્ઝર્વેટિવ પાર્ટીના 40થી વધુ […]

ભારતમાં અનેક બજારો મુઘલો અને અંગ્રેજોના સમયના, જાણો આવા બજાર વિશે

નવી દિલ્હીઃ ભારતમાં અનેક નાના-મોટા બજાર આવેલા છે અહીં સુંદર પરિધાન, સોના-ચાંદીના દાગીના અને ઘર શણગારની વસ્તુઓ સરળતાથી અને વ્યાજબી કિંમતોમાં મળી રહે છે. જેથી આવા બજારો લોકોની ખરીદી માટેનું પસંદગીનું પ્રથમ સ્થળ બને છે. આ બજારોમાં વિદેશી વસ્તુઓની સાથે ભારતમાં બનેલી વસ્તુઓનું વેચાણ થાય છે. ભારતના અનેક બજારો મુઘલો અને અંગ્રેજોના જમાનાના હોવાનું છે. […]

અમેરિકા-પાકિસ્તાની વૈજ્ઞાનિકને મૂક્ત કરવાની માંગ કરનાર બ્રિટિશ નાગરિક ઠાર મરાયો 

પાકિસ્તાની વૈજ્ઞાનિકને મબક્ત કરવામી માગ કરવામાં યાવી હતી બ્રિટીશ નાગરીકે કેટલાકને બંધક બનાવ્યા હતા આ  બ્રિટિશ નાગરિકને ઠાર મરાયો બંધકોને પણ મૂક્ત કરવામાં આવ્યા   દિલ્હીઃ- અમેરિકાના ટેક્સાસમાં બ્રિટિશ નાગરિક દ્રારા કેટલાક યહૂદીઓને પૂજા સ્થળ પર બંધક બનાવવામાં આવ્યા હતા અને તે લોકોને છોડવા બદલ તેણે પાકિસ્તાની વૈજ્ઞાનિક આફિયા સિદ્દીકીને મૂક્ત કરવાની માંગણી કરી હતી,આ […]

આ દેશમાં લોકો વૃક્ષો અને પ્રાણીઓ સાથે કરે છે વાત,કારણ જાણીને તમે પણ ચોંકી જશો

બ્રિટેનમાં લોકો વૃક્ષો-પ્રાણીઓ સાથે કરે છે વાત કારણ જાણીને તમે પણ ચોંકી જશો સર્વે બાદ રીપોર્ટ આવી સામે વૃક્ષો અને છોડ માત્ર સુંદર દેખાતા નથી પરંતુ તે આપણા શરીરને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરે છે. આ વાત બધા જાણે છે કે,વૃક્ષો આપણને ઓક્સિજન આપે છે, જેના દ્વારા આપણે શ્વાસ લઈ શકીએ છીએ.પરંતુ એક બીજી વાત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code