મહારાષ્ટ્ર: ઈમારત ધરાશાયી થવાને કારણે થયેલી જાન-માલની હાનિ પર ઉપરાષ્ટ્રપતિ અને વડાપ્રધાને શોક વ્યક્ત કર્યો
મુંબઈ, 31 જુલાઈ 2026: Building collapse મહારાષ્ટ્રના થાણેમાં ઈમારત ધરાશાયી થવાને કારણે થયેલી જાન-માલની હાનિ અંગે ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઊંડો શોક વ્યક્ત કર્યો છે. સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ઉપરાષ્ટ્રપતિએ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને ઘાયલોના ઝડપથી સાજા થવા માટે પ્રાર્થના કરી હતી. સોશિયલ મીડિયા પોસ્ટમાં, મોદીએ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે […]


