જુનાગઢમાં કડિયાવાડ વિસ્તારમાં શાક માર્કેટ નજીક મકાન ધરાશાયી થતાં ચારના મોત,
જૂનાગઢઃ શહેરના કડિયાવાડ વિસ્તારમાં આવેલું એક માળનું મકાન ધરાશાયી થતા કાટમાળ નીચે દટાયેલા 4 વ્યક્તિનાં મોત થયાં હતા.મકાન ધડાકા સાથે ધરાશાયી થતાં જ આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. દરમિયાન ફાયરબ્રિગેડના જવાનો તેમજ મ્યુનિ.ના અને જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચીને રાહત અને બચાવની કામગીરી હાથ ધરી હતી. જેમાં સ્થાનિક લોકો પણ જોડાયા હતા. કાટમાળમાં […]