1. Home
  2. Tag "Buildings"

ખૂબ જ ખાસ છે ડીયુની તે 3 ઈમારતો,જેનો શિલાન્યાસ પીએમ મોદીએ કર્યો

દિલ્હી : રાજધાની દિલ્હી યુનિવર્સિટીના શતાબ્દી સમારોહના સમાપન સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણ ઈમારતોનો શિલાન્યાસ કર્યો અને કોફી ટેબલ બુકના સેટનું વિમોચન પણ કર્યું. યુનિવર્સિટીના અધિકારીઓએ જણાવ્યું કે આ ઈમારતો ફેકલ્ટી ઓફ ટેક્નોલોજી, કોમ્પ્યુટર સેન્ટર અને એકેડેમિક બ્લોક માટે છે અને અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે 7+1 માળની હશે. ડીયુ સાઉથ કેમ્પસના ડાયરેક્ટર પ્રકાશ સિંહે મંગળવારે જણાવ્યું […]

સુરેન્દ્રનગરમાં વર્ષો જૂના 200 જર્જરિત ઈમારતો, 80 જેટલા મકાનો તો પડવાના વાંકે ઊભા છે

સુરેન્દ્રનગરઃ  શહેરમાં  200  જેટલી જર્જરિત ઈમારતો પૈકી 79 જેટલી બિલ્ડીંગને ભયજનક હોવાથી તેને ઉતારી લેવા માટે નોટિસો ફટકારવામાં આવી હોવા છતાં આજ સુધી કોઈપણ પ્રકારના પગલા ભરવામાં આવ્યા નથી. તેના કારણે આ બિલ્ડીંગો પડુ-પડુ થતી હાલતમાં મોતના માંચડા બનીને ઊભી છે.શહેરમાં જુદા-જુદા વિસ્તારોમાં જૂની અને જર્જરીત થઈ ગયેલી આશરે 200થી વધુ બિલ્ડીંગો આવેલી છે. અને […]

અમદાવાદની પોળોમાં હેરિટેજ મકાનો તૂટીને બિલ્ડિંગો બની ગયા છતાં હજુ પગલા લેવાયાં નથી

અમદાવાદઃ શહેર વિશ્વ હેરિટેજ સિટીનો દરજ્જો ધરાવે છે, શહેરની પોળોમાં અનેક હેરિડેઝ બિલ્ડિંગો આવેલા છે. તાજેતરમાં જ મ્યુનિ. કોર્પોરેશને રાયખડ દરવાજાને હેરિટેજ લૂક આપી લોકાર્પણ કર્યું હતું. અમદાવાદમાં ઓગસ્ટ 2019માં હેરિટેજ કમિટીની બેઠકમાં 31 હેરિટેજ બિલ્ડિંગો તૂટી તેને સ્થાને નવા બિલ્ડિંગ બનવા સામે પગલાં લેવા નિર્ણય કરાયો હતો. પણ બે સિવાય કોઈ બિલ્ડિંગ સામે પગલાં […]

અમદાવાદમાં બીયુ પરમિશન ન હોય તેવા બિલ્ડિંગો સામે ઝૂંબેશ, 16 કોમર્શિયલ બિલ્ડિંગ સીલ કરાયાં

અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા  બીયુ પરમિશન વગરના એકમોને સીલ મારવાની ઝૂંબેશ શરૂ કરી છે.  શહેરમાં બીયુ પરમિશન વગરના 16 કોમર્શિયલ અને 8 રહેણાંક એકમો સીલ કરવામાં આવ્યા છે. શહેરના થલતેજ અને ગોતા વોર્ડમાં ફાયર સેફટીને અડચણરૂપ બાંધકામ તોડી પાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત નવરંગપુરા, વસ્ત્રાલ, વટવા અને લાંભા વોર્ડમાં પણ કોમર્શિયલ શેડને દૂર કરવામાં આવ્યા છે. પાર્શ્વનાથ […]

ખાનગી શાળાના મકાનોને કોવિડ હોસ્પિટલમાં રૂપાંતરિત કરવાની અનુમતી આપવા સંચાલકોને મંડળની અપિલ

અમદાવાદઃ રાજ્યમાં હાલ કોરોનાની સ્થિતિ સ્ફોટક બની છે, મોટાભાગની હોસ્પિટલો હાઉસફુલ બની ગઈ છે. ત્યારે રાજ્યની સ્કૂલોના  બિલ્ડિંગો ખાલી પડ્યા હોવાથી સંચાલક મંડળ દ્વારા શાળાના બિલ્ડિંગ કોવિડ-19ના દર્દીઓની સારવાર માટે ફાળવવા સૂચન કર્યું છે.  સ્કૂલોના વિશાળ બિલ્ડિંગમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ હોવાથી બિલ્ડિંગોને કોરોનાની સારવાર માટે ઉપયોગમાં લેવા સંચાલકો સંમતિ આપે તેવું સુચન કર્યું હતું. જેના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code