1. Home
  2. Tag "Business news"

અદાણી એનર્જી લિમિટેડે રૂ.1632 કરોડની સોલાર એસેટ હસ્તગત કરીને ટોટલ સાથેના સંયુક્ત સાહસનું વિસ્તરણ કર્યું

અદાણી ગ્રીન એનર્જી લિમિટેડે 205 મેગા વોટની કાર્યરત સોલાર એસેટ તેના ટોટલ સાથેના સંયુક્ત સાહસને રૂ.1632 કરોડની એન્ટરપ્રાઈઝ વેલ્યુથી તબદીલ કરી આ હસ્તાંતરણને કારણે સંયુક્ત સાહસ હેઠળનો કુલ ઓપરેટીંગ રિન્યુએબલ પોર્ટફોલિયો 2,353 મેગાવોટનો થયો ટોટલે આ સોદાના સંદર્ભમાં રૂ.310 કરોડનું સંયુક્ત સાહસમાં રોકાણ કર્યું અદાણી ગ્રીન એનર્જી લિમિટેડે આ મહિનાની શરૂઆતમાં એસ્સેલ ગ્રુપ પાસેથી એસેટસ […]

બેડ લોનનો દર 11.50% એ પહોંચશે, ભારત NPAમાં વિશ્વમાં ત્રીજા ક્રમાંકે હશે

કોરોના વાયરસની મહામારી બાદ કેટલીક લોન્સ પર આવ્યું દબાણ આ લોન્સના વન ટાઇમ રિસ્ટ્રક્ચરિંગથી ગ્રોસ NPAનો આંક વધી 11-11.50 ટકા થવાની ધારણા ભારત સૌથી વધુ બેડ લોન્સ ધરાવતો ત્રીજો મોટો દેશ બની રહેશે: રિપોર્ટ નવી દિલ્હી:  કોરોના વાયરસની મહામારીને કારણે અનેક લોન્સ દબાણ હેઠળ આવેલી છે ત્યારે આ લોન્સના વન ટાઇમ રિસ્ટ્રક્ચરિંગને કારણે દેશની બેન્કિંગ […]

દેશના આયકર વિભાગની દિવાળી ભેટ, 38 લાખ કરદાતાઓને ચૂકવ્યું રિફંડ

દેશના આયકર વિભાગે દિવાળી પહેલા કરદતાઓને આપી ભેટ CBDTએ પોતાના 38.11 લાખ કરદાતાઓને 1,23,474 કરોડ રૂપિયાનું રિફંડ કર્યું ઇશ્યૂ 1 એપ્રિલ 2020 થી 13 ઑક્ટોબર 2020 દરમિયાન રિફંડ ઇશ્યૂ કરાયું નવી દિલ્હી: દેશના આયકર વિભાગે દિવાળી પહેલાં જ લોકોને ભેટ આપી છે. CBDTએ પોતાના 38.11 લાખ કરદાતાઓને 1,23,474 કરોડ રૂપિયાનું રિફંડ ઇશ્યૂ કર્યું છે. આયકર […]

કોવિડ-19 ઇફેક્ટ: ભારતની માથાદીઠ આવક પ્રી-કોવિડ સ્તરે પહોંચતા લાગશે 2 વર્ષનો સમય

ભારતીય અર્થતંત્રને લઇને ચિંતાના સમાચાર ભારતની માથાદીઠ આવક પ્રી-કોવિડ સ્તરે પહોંચતા 2 વર્ષનો સમય લાગશે ભારતની માથાદીઠ આવક વર્ષ 2021માં ઘટીને 1876.5 ડોલર થવાની સંભાવના નવી દિલ્હી:  ભારતીય અર્થતંત્રને લઇન એક ચિંતાના સમાચાર છે. ભારતના અર્થતંત્રમાં ડબલ ડિજીટના ઘટાડાને કારણે નાણાકીય વર્ષ 2021માં ભારતની માથાદીઠ આવક 2000 ડોલર કરતાં ઘટી જશે. બીજી તરફ પર કેપિટા […]

હવે EPFOની 22 અલગ અલગ સેવાઓ વ્હોટ્સએપથી મળશે

EPFOએ ખાતાધારકો માટે વ્હોટ્સએપ સેવા કરી શરૂ તેનાથી ખાતાધારકોને અલગ અલગ 22 સેવાઓ પ્રાપ્ત થશે ખાતાધારકોની સમસ્યાના ઝડપી નિરાકરણ માટે આ સેવા કરાઇ શરૂ: શ્રમ મંત્રાલય નવી દિલ્હી: EPFOએ હવે તેમના ખાતાધારકો માટે નવી સેવા શરૂ કરી છે. EPFO દ્વારા તેમના ખાતાધારકો માટે Whatsapp હેલ્પલાઇન સર્વિસ શરૂ કરવામાં આવી છે. શ્રમ મંત્રાલય અનુસાર ખાતાધારકોને થતી […]

કિસાન રેલ હેઠળ ફળો-શાકભાજીના પરિવહનમાં મળશે 50% સબસિડી

ફળ-શાકભાજીના પરિવહન પર 50 ટકા સબસિડી આપવાનો કેન્દ્રનો આદેશ અભિયાન ગ્રીન ટોપ ટૂ ટોટલ યોજના હેઠળ આ સબસિડી આપવામાં આવશે ઓપરેશન ગ્રીનના વિસ્તરણની મે મહિનામાં નાણાં મંત્રીએ કરી હતી જાહેરાત નવી દિલ્હી: કેન્દ્ર સરકાર તરફથી એક રાહતના સમાચાર છે. કેન્દ્ર સરકારે કિસાન રેલના માધ્યમથી ફળ-શાકભાજીના પરિવહન પર 50 ટકા સબસિડી આપવાનો આદેશ જારી કર્યો છે. […]

ભારત GDPમાં 8.8 %ના ગ્રોથ સાથે વર્ષ 2021માં કરશે કમબેક: IMF

કોરોના મહામારી વચ્ચે ભારતીય અર્થતંત્રના આઉટલૂક પર IMFએ અંદાજ વ્યક્ત કર્યો આ વર્ષે ભારતના GDPમાં 10.3 ટકા સુધીનો ઘટાડો થઇ શકે છે: IMF વર્ષ 2021માં 8.8 ટકા ગ્રોથ થવાનો અંદાજ પણ IMFએ વ્યક્ત કર્યો વોશિંગ્ટન:  કોરોના મહામારીને કારણે ભારતીય અર્થતંત્રમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળએ પણ ભારતીય અર્થતંત્ર અંગે અનુમાન […]

દેશની સૌથી મોટી સરકારી બેંકની ઑનલાઇન સેવા ઠપ્પ, બેંકે ટ્વીટથી આપી માહિતી

SBIની બેંકિંગ સેવાઓ થઇ ઠપ બેંકે ટ્વીટ મારફતે આપી જાણકારી લોકોને પ્રતિક્ષા કરવા કર્યો અનુરોધ સમસ્યાના જલ્દી નિરાકરણની બેંકે આપી ખાતરી નવી દિલ્હી:  દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની ઓનલાઇન સેવા ખોરવાઇ છે. બેંકની ઓનલાઇન બેન્કિંગ સેવાઓ ઠપ થઇ જતા ગ્રાહકો પરેશાન થઇ ગયા હતા. બેંકે ટ્વિટ મારફતે  જાણકારી આપી હતી. બેંકની […]

આર્થિક મોરચે સકારાત્મક સમાચાર: એગ્રી કોમોડિટીની નિકાસમાં 43 ટકાની વૃદ્વિ

કોરોના મહામારીને કારણે અર્થતંત્રમાં મંદી વચ્ચે રાહતના સમાચાર પ્રથમ અર્ધવાર્ષિક સમયગાળા દરમિયાન એગ્રી કોમોડિટીની નિકાસ 43 % વધી એગ્રી કોમોડિટીની નિકાસ 43 ટકા વધી રૂ.53626 કરોડ નોંધાઇ અમદાવાદ: કોરોના મહામારીને કારણે લાગુ કરાયેલા લોકડાઉન દરમિયાન આર્થિક પ્રવૃત્તિઓ સ્થગિત થઇ જતા ભારતીય અર્થતંત્રને ફટકો લાગ્યો હતો. જો કે હવે અર્થતંત્રને લઇને રાહતના સમાચાર છે. પ્રવર્તમાના નાણાકીય […]

વિદેશી રોકાણકારો માટે ભારત હજુ પણ ફેવરિટ, કર્યું 1086 કરોડનું નેટ રોકાણ

વિદેશી રોકાણકારો માટે ભારત હજુ પણ રોકાણ માટેનું મોટું ડેસ્ટિનેશન વિદેશી પોર્ટફોલિયોના રોકાણકારોએ 1086 કરોડનું ચોખ્ખું રોકાણ કર્યું GST કલેક્શનમાં સુધારો, આર્થિક પ્રવૃત્તિઓમાં વેગના સંકેત બાદ FPIએ કર્યું રોકાણ નવી દિલ્હી: ભલે કોરોનાની મહામારીને કારણે ભારતીય અર્થતંત્રમાં મંદીનું મોજું ફરી વળ્યું હોય પરંતુ હજુ પણ રોકાણ માટે વિદેશી રોકાણકારો ભારત પર વિશ્વાસ અને મદાર બન્ને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code