1. Home
  2. Tag "Business news"

સોના-ચાંદીના ભાવમાં તેજી જ તેજી, સોનું વૈશ્વિક બજારમાં પણ વિક્રમી સપાટીએ

વૈશ્વિક અર્થતંત્રમાં અનિશ્વિતતાનો માહોલ સોના-ચાંદીમાં તેજીનો દાવાનળ જોવા મળ્યો ચાંદી ગુરુવારે રૂ.76000ની ઐતિહાસિક સપાટીએ પહોંચ્યું સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની મહામારીએ હાહાકાર મચાવ્યો છે અને મોટા ભાગના દેશોના અર્થતંત્રમાં અનિશ્વિતતાનો માહોલ જોવા મળી રહ્યો છે. અમેરિકામાં પણ રોજગારીના આંકડા ધારણા કરતા નબળા આવ્યા છે, ડોલર સતત ત્રીજા દિવસે ઘટી ગયો છે. જો કે આ બધા પરિબળો […]

અદાણી પાવરનાં પ્રથમ ત્રિમાસિક ગાળાનાં પરિણામો જાહેર

મહત્વની વિશેષતાઓ અહેવાલના ત્રિમાસિક ગાળામાં લૉકડાઉન અને મહામારીના કારણે માંગ ઉપર દબાણ વર્તાયું છે. નાણાંકિય વર્ષ 2019-20ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 78 ટકા પ્લાન્ટ લોડ ફેક્ટર સામે અહેવાલના ત્રિમાસિક ગાળામાં પ્લાન્ટ લોડ ફેક્ટર 51 ટકા રહ્યો કંપનીએ નાણાંકિય વર્ષ 2019-20ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 16.5 બિલિયન યુનિટના વેચાણ સામે અહેવાલના ગાળામાં 12.7 બિલિયન યુનિટનું વેચાણ નોંધાયું નાણાંકિય […]

અદાણી એન્ટરપ્રાઈઝની એકંદર આવક રૂ.5502 કરોડ થઈ, વ્યાજ, કરવેરા અને ઘસારા પૂર્વેની  એકંદર કમાણી રૂ.301 કરોડ

છેલ્લા ત્રણ વર્ષમાં રિન્યુએબલ જનરેશન અને સીટી ગેસ ડિસ્ટ્રીબ્યુશનના ડીમર્જરને કારણે શેર ધારકોનું મૂલ્ય એકંદર વાર્ષિક 66 ટકાના વૃધ્ધિ દર સાથે વધ્યું નાણાંકિય વર્ષ 2021ના પ્રથમ ત્રિમાસિક ગાળાની વિશેષતાઓઃ કોવિડ-19 મહામારીના કારણે વિજળીની ઓછી માંગ અને વિવિધ સેગમેન્ટમાં માંગ ઘટવાના કારણે વોલ્યુમ ઘટ્યું નાણાંકિય વર્ષ 2020ના 18.5 એમએમટી સામે આઈઆરએમ વોલ્યુમ 7.4 એમએમટી થયું જૂન […]

અદાણી ગેસ લિમિટેડના નાણાંકિય વર્ષ 2021ના પ્રથમ ત્રિમાસિક ગાળાના પરિણામો: આવક રૂ.207 કરોડ અને વ્યાજ, ઘસારા અને કરવેરા પૂર્વેની આવક રૂ.86 કરોડ

પ્રથમ ત્રિમાસિક ગાળાની વિશેષતાઓ (સ્ટેન્ડએલોન) ત્રિમાસિક ગાળાના બે તૃતિયાંશ જેટલા સમયમાં સંપૂર્ણ લૉકડાઉન રહ્યું હોવા છતાં સપ્તાહના સાતેય દિવસ અને ચોવીસે કલાક ગેસનો અવિરત પૂરવઠો અપાયો હતો. ત્રિમાસિક ગાળાના બાકીના સમયમાં બદલાતા વાતાવરણ પ્રમાણે સુધારો થયો હતો અદાણી ગેસે ‘સેફ્ટી ફર્સ્ટ’ નો અભિગમ અપનાવીને કર્મચારીઓ, ગ્રાહકો અને વેન્ડર્સ તથા બિઝનેસ પાર્ટનર્સ માટે સર્વોચ્ચ સલામતીનાં ધોરણોનો […]

સેબીના ચેરમેન તરીકે અજય ત્યાગીનો કાર્યકાળ લંબાવાયો, આ વર્ષ સુધી રહેશે ચેરમેન

  – સેબીના ચેરમેનનો કાર્યકાળ ઓગસ્ટ 2020માં પૂર્ણ થવાનો હતો – હવે અજય ત્યાગીના કાર્યકાળને ફેબ્રુઆરી 2022 સુધી લંબાવાયો – અજય ત્યાગી HP કેડરના 1984ની બેન્ચના નિવૃત્ત સનદી અધિકારી પણ છે સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયાના ચેરમેન અજય ત્યાગી નો કાર્યકાળ ઓગસ્ટ 2020 માં પૂર્ણ થવાનો હતો, જો કે હવે તેમની મુદત ફેબ્રુઆરી 2020 સુધી […]

બેંકો બાદ હવે LIC પર NPAનું ભારણ, 36,694 કરોડને પાર

ભારતની અનેક બેંકો બાદ હવે એલઆઇસી પણ એનપીએના ભારણ હેઠળ વર્ષ 2019-20માં LICની એનપીએમાં 8.17 ટકાનો વધારો થયો માત્ર એક વર્ષમાં એલઆઇસીની એનપીએમાં 2 ટકાનો વધારો ભારતની અનેક બેંકો સતત એનપીએના ભારણ હેઠળ ચાલી રહી છે ત્યારે હવે સરકારી ક્ષેત્રની વીમા કંપની ભારતીય જીવન વીમા નિગમ પણ એનપીએના સંકટમાં ફસાઇ છે. એલઆઇસીની એનપીએમાં જંગી વધારો […]

બિનહિસાબી સોનાનો સંગ્રહ કરનારા લોકો માટે સરકાર માફી યોજના લાવશે

ભારતમાં કરચોરી વધુ પ્રમાણમાં થાય છે ત્યારે હવે નાણાં મંત્રાલય કરચોરીને ડામવા તેમજ આયાત પરની નિર્ભરતા ઘટાડવાના હેતુસર સોનાના ગેરકાયદેસર સંગ્રહ ધરાવતા દેશના નાગરિકો માટે એક માફી યોજના અંગે વિચારણા કરી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કરેલી દરખાસ્ત હેઠળ સરકાર બિનહિસાબી કિંમતી ધાતુ સોનાનું ધરાવતા લોકો ટેક્સ અધિકારીઓ સમક્ષ તેની જાહેરાત કરે અને દંડની વસૂલાત […]

ITR ભરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર સુધી લંબાવાઇ

દેશમાં કોરોના મહામારીને કારણે CBDTનો નિર્ણય ITR ભરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર સુધી લંબાવાઇ સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સએ ટ્વીટરથી આ માહિતી આપી દેશમાં કોરોના વાયરસની મહામારીને ધ્યાનમાં રાખતા સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સએ ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ લંબાવી છે. કોરોના સંકટને કારણે કરદાતાઓને રાહત આપતા આવકવેરો ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઇથી […]

ભારત ચીનથી આયાત થતા સામાન પર કેટલાક નવા માપદંડો લાગુ કરશે

વાણિજ્ય મંત્રાલયએ ગત વર્ષે આ વસ્તુઓની ઓળખ કરી હતી આયાત ઘટાડી નિકાસ વધારવા માટે અનેક પ્રક્રિયાને ઝડપી કેટલીક વસ્તુઓ ઓછી આયાત થતી હોવાથી માપદંડ આવશ્યક નથી ભારત હવે ચીનને સબક શીખવવા માટે ધીરે ધીરે સખત વલણ અપનાવી રહ્યું છે. ભારતમાં અંદાજે 371 શ્રેણીના સામાન ચીન જેવા દેશોમાંથી આયાત કરી શકાય છે. આ શ્રેણીમાં રમકડાં, સ્ટીલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code