જો બેન્ક ખાતા પર કેશ-ઓવરડ્રાફ્ટ સેવા લેશો તો હવે નહીં ખુલી શકે કરંટ એકાઉન્ટ
હવે લોન લઇને દગાખોરી કરનારા લોકો પર લાગશે લગામ RBIએ કરંટ એકાઉન્ટને લઇને હવે આ નિર્દેશ જારી કર્યા બેન્ક ખાતા પર કેશ સર્વિસ લેશો તો કરંટ એકાઉન્ટ નહીં ખુલી શકે દેશમાં અનેક લોકો લોન લઇને લોન ના ભરીને દગાખોરી કરતા હોય છે. આ લોકો પર લગામ કસવાના હેતુસર આરબીઆઇએ આકરું પગલું ભર્યું છે. RBIએ બેન્કોને […]


