તબીબી ક્ષેત્ર માત્ર વ્યવસાય નહીં, માનવતાની સેવા કરવાનો માર્ગ છે: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ
નાગપુર, 15 એપ્રિલ 2026: ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે મહારાષ્ટ્રના નાગપુર ખાતે પ્રતિષ્ઠિત સંસ્થા એમ્સ નાગપુરના પદવીદાન સમારોહમાં હાજરી આપી હતી. યુવા તબીબોને સંબોધતા રાષ્ટ્રપતિએ તબીબી વ્યવસાયમાં ટેકનોલોજીની સાથે માનવીય સંવેદના અને નૈતિક મૂલ્યોના મહત્વ પર ભાર મૂક્યો હતો. રાષ્ટ્રપતિએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, “તબીબી ક્ષેત્ર એ માત્ર આજીવિકા મેળવવાનો વ્યવસાય નથી, પરંતુ […]


