PM મોદીની લોકચાહના વધી, સુરતના વેપારીએ નરેન્દ્ર મોદીની સોનાની મૂર્તિ બનાવી
અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભારતમાં જ દુનિયામાં લોકપ્રિયતા વધી છે. દરમિયાન સુરત શહેરના એક ઝવેરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સોનાની સુંદર મૂર્તિ બનાવી છે. 18 કેરેટ સોનાથી બનેલી આ મૂર્તિનું વજન 156 ગ્રામ છે. તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની એકતરફી જીતની યાદમાં જોહરી દ્વારા આ મૂર્તિ બનાવવામાં આવી હતી. પીએમ મોદીની સોનાની મૂર્તિ જોઈને લોકો આશ્ચાર્ય-ચકિત થઈ […]