1. Home
  2. Tag "businessmen"

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હવે જાપાનના શિક્ષકો જાપાનિઝ ભાષા વિદ્યાર્થીઓ, ઉદ્યોગપતિઓને શીખવશે

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આગામી દિવસોમાં શરૂ થનારા લેંગ્વેજ સેન્ટર અંતર્ગત જાપાનીઝ ભાષાના વર્ગો શરૂ કરવામાં આવશે. જેના માટે ગુરુવારે જાપાન એમ્બેસીના બે પ્રતિનિધિ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની મુલાકાતે આવ્યા હતા અને તેમણે યુનિવર્સિટી કેમ્પસ, ટ્રાન્ઝિટ હાઉસ, ભાષા ભવન સહિતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોવા પહોંચ્યા હતા. આગામી માર્ચ 2022થી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં લેંગ્વેજ ભવન શરૂ કરવામાં આવશે જેમાં જાપાન સહિતની ભાષાઓ […]

સુરતઃ બિલ્ડર અને રિયલ એસ્ટેટના વ્યવસાયી ઉપર આવકવેરા વિભાગના દરોડા

30થી વધારે સ્થળો ઉપર શરૂ કરી સર્ચ-સર્વેની કામગીરી પોલીસ સુરક્ષા સાથે પડાયાં દરોડા તપાસના અંતે કરોડોની કરચોરી સામે આવવાની શકયતા અમદાવાદઃ દિવાળી બાદ આવકવેરા વિભાગ વધારે સક્રીય થયું છે અને કરચોરો સામે લાલ આંખ કરી છે. તાજેતરમાં જ બે મોટા ઉદ્યોગપતિના વ્યવસાયના સ્થળ અને નિવાસસ્થાને આઈટીએ દરોડા પાડ્યાં હતા. આ ઉપરાંત જાણીતી પાનમસાલા કંપના મોટા […]

વિદેશ મંત્રી જયશંકરે ઇઝરાયલમાં કારોબારીઓ સાથે કરી મુલાકાત,ભારતમાં વ્યવસાય માટે કર્યા પ્રોત્સાહિત

વિદેશ મંત્રી એસ જયશંકર ઇઝરાયલના પ્રવાસે ઇઝરાયલમાં કારોબારીઓ સાથે કરી મુલાકાત ભારતમાં વ્યવસાય માટે કર્યા પ્રોત્સાહિત દિલ્હી:વિદેશ મંત્રી એસ જયશંકર ઇઝરાયેલની મુલાકાતે છે ત્યારે અહીં તેઓ ઉદ્યોગપતિઓને મળ્યા અને તેમને ભારતમાં વેપાર કરવા વિનંતી કરી. ભારતની વ્યાપાર-મૈત્રીપૂર્ણ નીતિઓનો લાભ લેવા માટે પ્રોત્સાહિત કરતાં તેમણે કહ્યું કે ભારત ઇઝરાયલને ઘણી રીતે વિશ્વસનીય અને નવીન ભાગીદારોમાંનું એક […]

અમદાવાદમાં હવે તમામ દુકાનદારો, ધંધાર્થીઓ માટે વેક્સિન ફરજિયાતઃ કલેકટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું

અમદાવાદ : શહેરમાં કોરોના કોસમાં ઘટાડો થઈ રહ્યો છે. તેથી સરકારે નિયંત્રણો હળવા કર્યા છે. સાથે તમામ લોકો વેક્સિન લે તે માટે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. કોરોના સંક્રમણને લઈને અમદાવાદ કલેક્ટરે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ અમદાવાદમાં શાકભાજી, દુકાનદારો, ચા વાળા, લારીવાળા, હોટલવાળા માટે વેક્સિન મૂકાવવી કમ્પલસરી કરાઈ છે. શહેરમાં કોરોનાના કેસમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code