1. Home
  2. Tag "C.R.PATIL"

ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલ અને મુખ્યમંત્રી રૂપાણીએ બંધ બારણે શું ગુફતેગુ કરી ?

ગાંધીનગરઃ રાજ્યમાં ભાજપ સરકાર અને ભાજપના સંગઠન વચ્ચે કોઈ તાલમેલ ન હોય આ મુદ્દે સંગઠમાં જ ફરિયાદો ઊઠી હતી. પ્રદેશના પ્રભારીએ પણ આ મુદ્દે નોંધ લીધી હતી. અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પણ આ બાબતે સુચના આપી હતી. આખરે મુખ્યમંત્રી વિજય રૂપાણીના બંગલે પક્ષના પ્રમુખ પાટીલ મળવા માટે ગયા હતા. બે કલાક સુધી બંધ […]

દારૂ-જુગારની પાર્ટીમાં પકડાયેલા ભાજપના ધારાસભ્યને કેમ ન બચાવાયા ?, હવે શિસ્તભંગના પગલા લેવાશે

હાલોલઃ પંચમહાલ જિલ્લાના શિવરાજપુરથી તલવાડી રોડ પર આવેલું જીમીરા રિસોર્ટ ખાતે માતરના ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી સહિત 25 જેટલા શખસો રાત્રે દારૂ અને જુગારની મહેફિલમા ઝડપાઇ ગયા હતા.ભાજપના ધારાસભ્ય પકડાતા પ્રદેશ પ્રમુખ આરસી પાટિલે ગંભીર નોંધ લઈને ખૂલાશો પૂછવામાં આવ્યો છે.  ભાજપના ધારાસભ્ય કેસરીસિહ સામે રાજકીય પગલાઓ લેવામાં આવશે તે વાત નિશ્ચિત છે. સૂત્રોના જણાવ્યા […]

ગુજરાત વિધાનસભાની 2022નીચૂંટણીમાં ભાજપ પેઈજ પ્રમુખોના ભરોસે વેતરણી પાર કરશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને સવા વર્ષ જેટલો સમય બાકી છે, ત્યારે ભાજપે ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આમ તો એવું કહેવાય છે કે, ચૂંટણીમાં માઈક્રો મેનેજમેન્ટને કારણે જ ભાજપ ચૂંટણીમાં જીત મેળતો હોય છે. મધ્યપ્રદેશમાં પેઈજ પ્રમુખની ફોર્મ્યુલાને સફળતા મળ્યા બાદ આ ફોર્મ્યુલાનો ગુજરાત ભાજપ દ્વારા પણ અમલ શરૂ કરાયો હતો. ભાજપના પ્રદેશ પ્રમુખ […]

35થી વધુ વયનાને ભાજપ યુવા મોરચામાં સ્થાન નહીં, વય મર્યાદા વટાવી ગયેલાને રાજીનામાં આપવા પડ્યા

અમદાવાદ : ભાજપ યુવા મોરચામાં વય મર્યાદા નક્કી કરતા અનેક નેતાઓના અરમાનો અધૂરા રહે તેવી શક્યતા છે. વય મર્યાદાને કારણે રાજકોટમાં યુવા ભાજપના નેતા પૃથ્વીરાજસિંહ વાળા અને મહામંત્રી હિરેન રાવલે પોતાના પદ પરથી રાજીનામા આપ્યા છે. 35 વર્ષની વય મર્યાદા હોવાનો ભાજપનો આદેશ હોવાથી તેમની પાસેથી રાજીનામા લેવાયા છે. પણ મહત્વની વાત એ છે કે, […]

ગુજરાત BJP બનશે વધુ હાઈટેકઃ સંગઠનના નેતાઓને અપાશે ખાસ એપ સાથેનું ટેબલેટ

અમદાવાદઃ ગુજરાતમાં થોડા મહિના પહેલા યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના વિજયથી કાર્યકરો અને નેતાઓના ઉત્સાહમાં વધારો થયો છે. બીજી તરફ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સંગઠનને વધારે મજબુત કરી રહ્યાં છે. તેમજ આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા ઘર-ઘર સુધી પહોંચવાનો પ્લાન ભાજપે તૈયાર કર્યો છે. 2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તેને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા અત્યારથી […]

‘મારી લિવર ટ્રાન્સપ્લાન્ટ યાત્રા – થર્ડ ઈનીંગ’ પુસ્તકનું ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલના હસ્તે વિમોચન

‘મારી લિવર ટ્રાન્સપ્લાન્ટ યાત્રા – થર્ડ ઈનીંગ’ પુસ્તકનું ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે વિમોચન દિલીપભાઇ દેશમુખ ‘દાદાના શરીરમાં લીવર ટ્રાન્સપ્લાન્ટ બાદ તેમણે લોકોમાં અંગદાનની વૃત્તિ વધે તે માટે પુસ્તક તૈયાર કર્યું અંગદાન એ મોટામાં મોટું દાન હોવાથી અંગદાનની વૃત્તિ વધે તે આવશ્યક છે: ભાજપ પ્રદેશાધ્યક્ષ સી.આર.પાટીલ અમદાવાદ: દિલીપભાઈ દેશમુખ ‘દાદા’ના શરીરમાં લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું. […]

ભાજપના પ્રદેશ અધ્યક્ષ પાટિલ વાવાઝોડાગ્રસ્ત વિસ્તારની મુલાકાતેઃ અસરગ્રસ્તોના ખબર-અંતર પૂછશે

અમદાવાદઃ રાજ્યમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તાઉ-તે વાવાઝોડાએ ભારે નુકસાન પહોંચાડ્યુ હતુ. જેમાં અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, સહિતના જિલ્લાઓમાં અસંખ્ય આંબાઓ જમીનદોસ્ત બન્યા હતા. અને કૃષિ ક્ષેત્રે અગણિત નુકશાન ખેડુતોને વેઠવું પડ્યુ છે. સરકાર દ્વારા નુકશાનીનો સર્વે કરાવવામાં આવી રહ્યો છે. તૈજેતરમાં કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. અને લોકોના ખબર-અંતર […]

રેમડેસિવિર ઇન્જેક્શન વિતરણના મુદ્દે સી.આર પાટીલ અને ડ્રગ્સ કમિશ્નરને HCની નોટિસ

અમદાવાદ : ગુજરાતમાં કોરોનાના કેસ ચિંતાજનકરીતે વધી રહ્યા છે. દર્દીઓમાં રેમડેસિવિર ઇન્જેક્શનની માંગમાં ખુબ જ વધારો જોવા મળી રહ્યા છે. લોકો કિલોમીટરો લાંબી લાઇનો લગાવી રહી છે. રેમડેસિવિર ઇન્જેક્શન મુદ્દે હાલ ખુબ જ વિકટ સ્થિતિ પેદા થઈ છે. તેવામાં અચાનક ભાજપનાં પક્ષ પ્રમુખ 5000 રેમડેસિવિર ઇન્જેક્શનની છુટા હાથે વહેંચણી કરી હતી. આ મુદ્દે વિવાદ જાગતા […]

કોરોનાની સ્થિતિ અંગે સરકાર શ્વેતપત્ર બહાર પાડી, સર્વપક્ષિય બેઠક બોલાવેઃ કોંગ્રેસ

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા કોરોનાકાળમાં લોકોને મદદ કરવા માટે તેમજ દર્દીઓને માહિતી આપવા માટે હેલ્પલાઈન નંબર 9099902255 શરૂ કર્યો છે. આ સાથે જ ગુજરાત કોંગ્રેસ અમદાવાદ તથા સુરતમાં કોંગ્રેસ કાર્યાલયોમાં 50-50 બેડના કોવિડ કેર સેન્ટરો પણ શરૂ કરાશે. જે માટે તેમણે સરકાર અને કમિશનર પાસે મંજૂરી […]

સી.આર.પાટીલની મુશ્કેલી વધીઃ રેમડેસિવિર ઈન્જેક્શનના વિતરણનો મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો

અમદાવાદઃ  રાજ્યમાં કોરોનાના વધતા કેસને લીધે રેમડેસિવિર ઈન્જેક્શનની અછત સર્જાઈ છે. દરમિયાન ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે સુરતમાં પાંચ હજાર ઇન્જેક્શનનું વિતરણ કર્યું હતું. ત્યાર બાદ ભાજપ દ્વારા વહેંચાયેલાં ઇન્જેક્શન સામે કોંગ્રેસે અનેક સવાલ ઉઠાવી સાંસદ અને ભાજપ પ્રદેશ-પ્રમુખ સી.આર. પાટીલ સામે ફોજદારી ધારા ભંગ અને સરકાર જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધવા માગ કરી  હતી. ત્યારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code