1. Home
  2. Tag "C.R.PATIL"

પીએમ મોદીના આગામી જન્મદિવસ નિમિત્તે સહકારી સંસ્થાઓ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમના આયોજન અંગે યોજાઇ બેઠક

પીએમ મોદીના આગામી જન્મદિવસ નિમિત્તે સહકારી સંસ્થાઓ દ્વારા વૃક્ષારોપણ યોજાશે આ કાર્યક્રમના આયોજન કરવા અંગે સહકારિતા સંમેલન યોજાયું આખા દેશમાં ગુજરાતનું સહકારી ક્ષેત્ર આજે પણ નંબર એક પર છે: સી.આર.પાટીલ ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આગામી તારીખ 17, સપ્ટેમ્બર 2021ના રોજ 71મો જન્મદિવસ છે ત્યારે આ જન્મદિવસ નિમિત્તે રાજ્યની સહકારી સંસ્થાઓ દ્વારા રાજ્યમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન […]

ગુજરાતમાં ભાજપ દ્વારા 15મી ઓગસ્ટ બાદ જન આશીર્વાદ યાત્રા યોજાશે, કેન્દ્રીય મંત્રીઓ યાત્રાનું નેતૃત્વ કરશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને સવા વર્ષ જેટલો સમય બાકી રહ્યો છે, ત્યારે ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ભાજપ દ્વારા જન આશીર્વાદ યાત્રાની શરૂઆત કરાશે.  દેશભરના 200થી વધુ સંસદીય વિસ્તારોમાં નવનિયુક્ત 43 કેન્દ્રીય મંત્રીઓ કેન્દ્ર સરકારની પ્રજાલક્ષી નીતિઓ લઈને લોકો વચ્ચે જશે. કોરોના ગાઈડલાઈનના પાલન સાથે મંત્રીઓની આ યાત્રા યોજાશે.  ગુજરાતમાં નવા વરાયેલા […]

અમે લોકોને જે વચનો આપીએ તે પૂર્ણ કરીએ છીએઃ વિજય રૂપાણી

સુરતઃ  મુખ્યમંત્રી વિજય રુપાણી  અને નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલના નેતૃત્વના પાંચ વર્ષના સુશાસન પ્રસંગે સરકાર રાજ્યભરમાં ઊજવણી કરી રહી છે. ત્યારે આજે ઊજવણીની ભાગ રૂપે સુરત ખાતે રોજગાર દિવસની ઊજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સી.આર. પાટીલ અને વિજય રૂપાણી હાજર રહ્યા હતા અને રોજગાર મેળામાં મુખ્યમંત્રીના હસ્તે 62 હજાર યુવકોને રોજગાર નિમણૂંક પત્ર આપવામાં […]

ધ ગુજરાત ગારમેન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા ટ્રેડ ફેરનો શુભારંભ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે કરાયો

ધ ગુજરાત ગારમેન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા 31માં ટ્રેડ ફેર શોનો શુભારંભ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે કરવામાં આવ્યો ગુજરાત રાજયને મોડલ સ્ટેટ બનાવવા ગારર્મેન્ટ ઓસોસિએશનનો સિંહ ફાળો રહ્યો છે:-  કૌશીકભાઇ પટેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નાના અને મધ્યમ ઉદ્યોગોનું બહુ ધ્યાન રાખે છે:-  સી.આર.પાટીલ અમદાવાદ: આજે ધ ગુજરાત ગારમેન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા 31મો ટ્રેડ ફેર શોનું […]

ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી તરીકે રત્નાકરની નિયુક્તિ, કોણ છે રત્નાકર જાણો

અમદાવાદઃ ગુજરાતમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. હાલ ભાજપના મુખ્યમંત્રી વિજય રૂપાણી પોતાના શાસનના પાંચ વર્ષની ઉજવમી કરી રહ્યાં છે. બીજી તરફ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સંગઠનને વધારે મજબુત બનાવવાની કામગીરી કરી રહ્યાં છે. દરમિયાન ગુજરાતમાં સંગઠનને વધારે મજબુત કરવા માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી તરીકે રત્નાકરની નિયુક્તિ કરી છે. ભીખુભાઈ […]

ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલ અને મુખ્યમંત્રી રૂપાણીએ બંધ બારણે શું ગુફતેગુ કરી ?

ગાંધીનગરઃ રાજ્યમાં ભાજપ સરકાર અને ભાજપના સંગઠન વચ્ચે કોઈ તાલમેલ ન હોય આ મુદ્દે સંગઠમાં જ ફરિયાદો ઊઠી હતી. પ્રદેશના પ્રભારીએ પણ આ મુદ્દે નોંધ લીધી હતી. અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પણ આ બાબતે સુચના આપી હતી. આખરે મુખ્યમંત્રી વિજય રૂપાણીના બંગલે પક્ષના પ્રમુખ પાટીલ મળવા માટે ગયા હતા. બે કલાક સુધી બંધ […]

દારૂ-જુગારની પાર્ટીમાં પકડાયેલા ભાજપના ધારાસભ્યને કેમ ન બચાવાયા ?, હવે શિસ્તભંગના પગલા લેવાશે

હાલોલઃ પંચમહાલ જિલ્લાના શિવરાજપુરથી તલવાડી રોડ પર આવેલું જીમીરા રિસોર્ટ ખાતે માતરના ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી સહિત 25 જેટલા શખસો રાત્રે દારૂ અને જુગારની મહેફિલમા ઝડપાઇ ગયા હતા.ભાજપના ધારાસભ્ય પકડાતા પ્રદેશ પ્રમુખ આરસી પાટિલે ગંભીર નોંધ લઈને ખૂલાશો પૂછવામાં આવ્યો છે.  ભાજપના ધારાસભ્ય કેસરીસિહ સામે રાજકીય પગલાઓ લેવામાં આવશે તે વાત નિશ્ચિત છે. સૂત્રોના જણાવ્યા […]

ગુજરાત વિધાનસભાની 2022નીચૂંટણીમાં ભાજપ પેઈજ પ્રમુખોના ભરોસે વેતરણી પાર કરશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને સવા વર્ષ જેટલો સમય બાકી છે, ત્યારે ભાજપે ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આમ તો એવું કહેવાય છે કે, ચૂંટણીમાં માઈક્રો મેનેજમેન્ટને કારણે જ ભાજપ ચૂંટણીમાં જીત મેળતો હોય છે. મધ્યપ્રદેશમાં પેઈજ પ્રમુખની ફોર્મ્યુલાને સફળતા મળ્યા બાદ આ ફોર્મ્યુલાનો ગુજરાત ભાજપ દ્વારા પણ અમલ શરૂ કરાયો હતો. ભાજપના પ્રદેશ પ્રમુખ […]

35થી વધુ વયનાને ભાજપ યુવા મોરચામાં સ્થાન નહીં, વય મર્યાદા વટાવી ગયેલાને રાજીનામાં આપવા પડ્યા

અમદાવાદ : ભાજપ યુવા મોરચામાં વય મર્યાદા નક્કી કરતા અનેક નેતાઓના અરમાનો અધૂરા રહે તેવી શક્યતા છે. વય મર્યાદાને કારણે રાજકોટમાં યુવા ભાજપના નેતા પૃથ્વીરાજસિંહ વાળા અને મહામંત્રી હિરેન રાવલે પોતાના પદ પરથી રાજીનામા આપ્યા છે. 35 વર્ષની વય મર્યાદા હોવાનો ભાજપનો આદેશ હોવાથી તેમની પાસેથી રાજીનામા લેવાયા છે. પણ મહત્વની વાત એ છે કે, […]

ગુજરાત BJP બનશે વધુ હાઈટેકઃ સંગઠનના નેતાઓને અપાશે ખાસ એપ સાથેનું ટેબલેટ

અમદાવાદઃ ગુજરાતમાં થોડા મહિના પહેલા યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના વિજયથી કાર્યકરો અને નેતાઓના ઉત્સાહમાં વધારો થયો છે. બીજી તરફ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સંગઠનને વધારે મજબુત કરી રહ્યાં છે. તેમજ આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા ઘર-ઘર સુધી પહોંચવાનો પ્લાન ભાજપે તૈયાર કર્યો છે. 2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તેને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા અત્યારથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code