1. Home
  2. Tag "caa"

પશ્ચિમ બંગાળમાં લાગુ નહીં કરાય સીએએઃ મમતા બેનર્જી

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ નાગરિકતા (સંશોધન) અધિનિયમને લાગુ કરવાની સંભાવના મામલે કેન્દ્ર સરકાર ઉપર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ભાજપ ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા જાણી જોઈને આ મુદ્દો ઉઠાવી રહ્યું છે. દરમિયાન કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિસિથ પ્રમાણિકએ જણાવ્યું હતું કે, સીએએને ધીરે-ધીરે સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે. કેન્દ્ર સરકારે પાકિસ્તાનમાંથી આવેલા […]

નવા વર્ષે શરણાર્થીઓને મળી શકે છે મોટી ભેટ, મોદી સરકાર CAA કરી શકે છે લાગુ

નવી દિલ્હી: નવા વર્ષે મોદી સરકાર એક માસ્ટરપ્લાન બનાવી રહી છે. નવા વર્ષે સરકાર શરણાર્થીઓને ભારતીય નાગરિકતાની ભેટ આપે તેવી પ્રબળ શક્યતાઓ દેખાઇ રહી છે. ભારતમાં CAA લાગુ કરવા માટે સરકાર વિચાર કરી રહી છે. નવા વર્ષમાં કેન્દ્ર સરકાર પાડોશી દેશના લઘુમતી શરણાર્થીઓને નાગરિકતાની ભેટ આપી શકે છે. આપને જણાવી દઇએ કે નાગરિકતા સંશોધન કાયદો […]

કેરળમાં નહીં લાગુ થાય નાગરિકતા સંશોધન કાયદો: કેરળ CM પિનરાયી વિજયન

CAA મુદ્દે કેરળના મુખ્યપ્રધાનનું મોટું નિવેદન કેરળમાં નાગરિકતા સંશોધન કાયદો લાગૂ નહીં થાય નાગરિકતા સુધારા કાયદા પર ડાબેરી સરકારનું આ સ્ટેન્ડ છે: મુખ્યપ્રધાન નવી દિલ્હી: CAA મુદ્દે કેરળના મુખ્યમંત્રી પિનરાયી વિજયને કહ્યું હતું , રાજ્યમાં નાગરિકતા સંશોધન કાયદો લાગુ કરવામાં નહીં આવે. વાસ્તવમાં, વર્ચ્યુઅલ ઉદ્વાટન સમારોહ પછી સંબોધન દરમિયાન મુખ્યમંત્રીએ કહ્યું કે, CAA કેરળમાં લાગુ […]

CAA આ માટે છે મહત્વનું, જાણો શું કહ્યું કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ?

કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ CAA અંગે આપ્યું નિવેદન અફઘાનિસ્તાનની સ્થિતિ CAAનું મહત્વ દર્શાવી રહી છે CAA હેઠળ પાડોશી દેશમાં રહેલા લઘુમતી સમુદાયને ભારતની નાગરિકતા આપવાની જોગવાઇ છે નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં તખ્તાપલટ બાદ ત્યાં સ્થિતિ ચિંતાજનક બની રહી છે. તાલિબાનનો ખોફ સતત વધી રહ્યો છે. લોકોમાં ડરનો માહોલ છે. આ વચ્ચે અફઘાનિસ્તાનમાં થયેલા સત્તા પરિવર્તન બાદ […]

કેન્દ્ર સરકારે CAA લાગુ કરવાની જાહેરાત કરી હોવા છતાં હજુ તેના નિયમો નથી બન્યા

કેન્દ્ર સરકારે નાગરિકતા સંશોધન એક્ટ લાગૂ કરવાની જાહેરાત કરી હતી પરંતુ હજુ તેના 20 મહિના બાદ પણ નિયમો નથી બન્યા સંસદમાં સરકારના ગૃહ મંત્રાલયે આ જાણકારી આપી નવી દિલ્હી: કેન્દ્ર સરકારે નાગરિકતા સંશોધન એક્ટ તો લાગૂ કરવાની જાહેરાત કરી નાંખી હતી પરંતુ હજુ તેના 20 મહિના બાદ પણ હજુ સુધી તેના નિયમો તૈયાર નથી થઇ […]

CAA-NRC થી ભારતના મુસ્લિમોને કોઇ પ્રકારની સમસ્યા નહીં થાય: RSS પ્રમુખ મોહન ભાગવત

ગુવાહાટીમાં એક પુસ્તક વિમોચન કાર્યક્રમ દરમિયાન RSS પ્રમુખ મોહન ભાગવતનું સંબોધન CAA અને NRCથી દેશના મુસ્લિમોને કોઇ સમસ્યા થશે નહીં: મોહન ભાગવત નાગરિકતા કાયદો (CAA) કોઇપણ ભારતના નાગરિક વિરુદ્વ બનાવવામાં આવ્યો નથી ગુવાહાટી: ગુવાહાટીમાં એક પુસ્તકના વિમોચન કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે કહ્યું હતું કે, નાગરિકતા કાયદો (CAA) કોઇપણ ભારતના નાગરિક વિરુદ્વ […]

CAAના નિયમો તૈયાર થવામાં હજુ 6 મહિનાથી વધુ સમય લાગી શકે છે: કેન્દ્ર સરકાર

CAAને લઇને કેન્દ્ર સરકારે સંસદમાં આપ્યો જવાબ CAAના નિયમો તૈયાર થવામાં હજુ 6 મહિનાથી વધુ સમય લાગશે NRC પર હજુ સુધી કોઇ નિર્ણય લેવાયો નથી નવી દિલ્હી: નાગરિકતા (સંશોધન) અધિનિયમ (CAA), 2019ને કાર્યાન્વિત થવામાં હજુ 6 મહિના કે તેનાથી વધુ સમય થઇ શકે છે. કેન્દ્ર સરકારે મંગળવારે સંસદમાં આ જાણકારી આપી હતી. આ ઉપરાંત નેશનલ […]

કોરોનાનો પ્રભાવ ઓછો થતાની સાથે જ સીએએનો અમલ થશે શરુ – ગૃહમંત્રી અમિત શાહ

અમિત શાહનું નિવેદન કોરોના પ્રભાવ ઓછો થતા સીએએનો અમલ શરુ થશ રવિવારના રોજ અમિતશાહ એ પ્રોસકોન્ફોરન્સમાં સીએએ અંગે કરી વાત દિલ્હીઃ-કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પશ્વિમ બંગાળના પ્રવાસે હતા, ત્યારે વિતેલા દિવસને રવિવારના રોજ બોલપુરમાં યોજવામાં આવેલી રેલી પછી પત્રકાર પરિષદમાં ગૃહમંત્રીએ સીએએ પર વાત કરી હતી , તેમણે કહ્યું કે,  કોરોનાનો પ્રભવ ઓછો થતાની સાથે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code