1. Home
  2. Tag "Campaign"

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશની બાકી ટેક્સ સામે ઝૂંબેશ, એક જ દિવસમાં 290 મિલકતો સીલ

અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશનને પ્રોપર્ટી ટેક્સની મુખ્ય આવક છે. ઘણા પ્રોપર્ટીધારકોનો વર્ષોનો ટેક્સ બાકી છે. ત્યારે ટેક્સની વસુલાત માટે મ્યુનિ.એ ઝૂંબેશ શરૂ કરી છે. મ્યુનિ.એ  એક તરફ બાકી ટેક્સ પર વ્યાજ માફીની યોજના અમલી બનાવી છે ત્યારે પણ અનેક લોકો હજુ પણ ટેક્સની લેણી રકમ જમા કરાવતા નહીં હોવાથી મ્યુનિ.એ સીલિંગ ઝુંબેશ હાથ ધરી છે.  મ્યુનિ.એ […]

બીજા તબક્કાની ચૂંટણીના પડઘમ શાંત પડે તે પહેલા રાજકીય નેતાઓએ એડીચોટીનું જોર લગાવ્યું

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની બીજા તબક્કની 93 બેઠકો માટે આજે પ્રચારનો અંતિમ દિવસ હતો. આજે સાંજના પાંચ વાગ્યાથી  રાજ્યભરમાં ચૂંટણી પ્રચાર પડઘમ શાંત થઈ ગયા હતા.  હવે ઉમેદવારો માત્ર ડોર ટુ ડોર પ્રચાર કરી શકશે. બીજા તબક્કાના મતદાનના પ્રચારના અંતિમ દિવસે  રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ઝંઝાવાતી રોડ શો કર્યો હતો. ચેનપુરથી ઓગણજ ગામ સુધી 12 કિલીમીટર […]

ગુજરાતમાં 1લીથી 30મી સપ્ટેમ્બર સુધી પોષણ માટે અભિયાન, કૂપોષણને નાથવાના પ્રયાસો કરાશે

ગાંધીનગરઃ ‘પોષણ અભિયાન’ અંતર્ગત રાજ્યભરમાં આગામી તા. 1લીથી 30 સપ્ટેમ્બર દરમિયાન પોષણ માસની ઊજવણી કરવામાં આવશે. જેમાં પોષણની વિવિધ થીમ હેઠળ ગ્રામ્ય સ્તરે સરપંચ અને ગ્રામ પંચાયતોને કેન્દ્ર સથાને રાખી “પોષણ પંચાયત” બનાવવા પર ભાર મુકવામાં આવશે. તેમ પ્રવક્તા મંત્રી  જીતુ વાઘાણીએ ગાંધીનગર ખાતે પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું. તેમણે પોષણ માસની વધુ વિગતો આપતાં કહ્યું […]

ઈ-મેમો વસુલાતની ઝૂંબેશ બંધ કરવા માટે ભાજપના જ ધારાસભ્યએ ગૃહરાજ્યમંત્રીની કરી રજુઆત

અમદાવાદઃ રાજ્યના મહાનગરોમાં સીસી કેમેરાથી ટ્રાફિક ભંગ ગુનાના હજારો કેસ વાહન માલિકો સામે નોંધાયેલા છે. હવે ટ્રાફિક પોલીસ દ્વારા ઈ-મેમો મોકલીને દંડ વસુલાત કરવામાં આવી રહ્યો છે. ત્યારે રાજકોટના ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલે ટ્રાફિક અને આ-મેમોના મુદ્દે ગૃહરાજ્યમંત્રીને રજુઆત કરી છે. રાજકોટ શહેરમાં ઈ-મેમો અને ટ્રાફિકના કારણે નાગરિકો પરેશાન બન્યા છે. ઈ-મેમો અને ટ્રાફિકની સમસ્યા વચ્ચે નાગરિકો […]

ખેડૂત ભાગીદારી પ્રાથમિકતા અમારી ઝુંબેશમાં 2000 સ્થળોએથી 1 લાખથી વધુ ખેડૂતો જોડાયા

નવી દિલ્હીઃ મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલયે આઝાદી કા અમૃત મહોત્સવની ચાલી રહેલી ઉજવણીના ભાગ રૂપે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના સહયોગથી 25 થી 30 એપ્રિલ 2022 સુધી અઠવાડિયાના “કિસાન ભાગીદારી પ્રથમિકતા હમારી” અભિયાનનું આયોજન કર્યું છે. ઝુંબેશના ચોથા દિવસે, 28મી એપ્રિલ 2022ના રોજ મત્સ્યોદ્યોગ વિભાગ (DoF) દ્વારા પશુપાલન અને ડેરી વિભાગ (DAHD)ના સહયોગથી વર્ચ્યુઅલ […]

અમદાવાદમાં પ્રોપર્ટી ટેક્સ બાકી વસુલાત ઝુંબેશથી મ્યુનિ. કોર્પો.ની આવક 1111.59 કરોડે પહોંચી

અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશનનો સૌથી મોટો આવકનો સ્ત્રોત પ્રોપર્ટી ટેક્સ છે. શહેરના ઘણા નાગરિકો પ્રોપર્ટી ટેક્સ ભરવામાં આળસ દાખવતા હોય છે. ત્યારે મ્યુનિ.કોર્પોરેશને પ્રોપર્ટી ટેક્સના બાકીદારો સામે સિલિંગ ઝૂંબેશ હાથ ઘરી હતી. મ્યુનિ. ટેક્સ વિભાગે 31મી માર્ચ 22ના પૂરા થતાં નાણાકીય વર્ષનો ટાર્ગેટ પૂરો કર્યો છે. ગઈકાલે શુક્રવારે વધુ 368 જેટલી મિલકતોને સીલ કરાઇ હતી. મ્યુનિ.એ […]

ગુજરાતમાં કાલે રવિવારથી 15મી માર્ચ સુધી હેલ્મેટ અને સીટબેલ્ટ ભંગ કરનારા સામે ખાસ ઝૂંબેશ

અમદાવાદઃ રાજ્યમાં પોલીસ દ્વારા આવતી કાલ તા.6ઠ્ઠી માર્ચથી 15મી માર્ચ સુધી હેલ્મેટ અને સીટબેલ્ટ ભંગ કરનારા સામે ખાસ ઝૂંબેશ હાથ ધરવામાં આવશે. બાઈક કે સ્કુટર પર હેલ્મેટ ન પહેરનારા તેમજ કારમાં સીટબેલ્ટ ન બાંધનારા ચાલકો સામે દંડનીય કાર્યવાહીનો આદેશ આપવામાં આવ્યો છે. રાજ્યના સ્ટેટ ટાફિક બ્રિગેડના આઇજીપી પીયૂષ પટેલે પરિપત્ર કરીને નવ દિવસની ટ્રાફિક ડ્રાઇવના […]

અમદાવાદમાં બાકી મિલક્ત વેરો ન ભરનારા સામે સીલીંગ ઝુંબેશ, 892 મિલક્તોને સીલ લગાવાયા

અમદાવાદઃ શહેરમાં કોરોનાને કારણે મ્યુનિ.કોર્પોરેશનની આવકમાં ઘટાડો થયો છે. જ્યારે મ્યુનિ હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓને મફતમાં અપાતી સારવારને લીધે ખર્ચમાં વધારો થયો છે. બીજીબાજુ શહેરમાં કોરોડો રૂપિયાના બાકી મિલ્કતોના વેરાની વસુલાત થઈ શકતી નથી. આથી મ્યુનિ.એ સિલિંગ ઝૂંબેશ હાથ ધરી છે. ઘણા એવા મિલકતધારકો છે જેઓને વારંવાર નોટિસ આપવા છતાં મિલકત વેરો ભર્યો નથી. આવા એકમોને તંત્ર […]

અમદાવાદમાં બાકી ટેક્સ નહીં ભરનારાની તા.1લી ફેબ્રુઆરીથી દુકાનો-ઓફિસો સીલ કરાશે

અમદાવાદઃ શહેરમાં કોરોનાને લીધે મ્યુનિ,કોર્પોરેસનની વકમાં ઘટાડો થયો છે, સાથે ખર્ચમાં વધરો થતો જાય છે. આથી મ્યુનિ.ની ખાલી તિજોરી ભરવા માટે અને બાકી મિલકત વેરો વસૂલ કરવા માટે મ્યુનિ. ટેક્સ ખાતાએ સૌપ્રથમવાર જાન્યૂઆરી મહિનાથી વ્યાજમાફી યોજના જાહેર કરી છે તેમ છતાં બાકી પ્રોપર્ટી ટેક્સ નહિ ભરતાં કોમર્શિયલ મિલકત ધારકો સામે 1લી ફેબ્રુઆરીથી સીલ ઝુંબેશ શરૂ […]

અમદાવાદમાં બીયુ પરમિશન ન હોય તેવા બિલ્ડિંગો સામે ઝૂંબેશ, 16 કોમર્શિયલ બિલ્ડિંગ સીલ કરાયાં

અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા  બીયુ પરમિશન વગરના એકમોને સીલ મારવાની ઝૂંબેશ શરૂ કરી છે.  શહેરમાં બીયુ પરમિશન વગરના 16 કોમર્શિયલ અને 8 રહેણાંક એકમો સીલ કરવામાં આવ્યા છે. શહેરના થલતેજ અને ગોતા વોર્ડમાં ફાયર સેફટીને અડચણરૂપ બાંધકામ તોડી પાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત નવરંગપુરા, વસ્ત્રાલ, વટવા અને લાંભા વોર્ડમાં પણ કોમર્શિયલ શેડને દૂર કરવામાં આવ્યા છે. પાર્શ્વનાથ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code