1. Home
  2. Tag "Campaign"

વડોદરામાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા બાકી વેરા વસુલાત ઝૂંબેશ, અધિકારીઓને ટાર્ગેટ અપાયા

વડોદરાઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશનની આવક વધારવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જેમાં વર્ષોથી જે લોકોના વેરા બાકી છે, તેમની પાસેથી કડક વસુલાત કરવાના મ્યુનિ.કમિશનરે આદેશ આપ્યા છે. આમ મ્યુનિ. દ્વારા વેરા વસૂલાત ઝુંબેશની શરૂઆત કરવામાં આવી છે.  મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે આસિસ્ટન્ટ કમિશનર તેમજ વોર્ડ ઓફિસરો સાથે બેઠક કરી હતી. જેમાં માર્ચના અંત સુધીમાં 95 ટકાથી […]

ભાવનગર મ્યુનિ.કોર્પોરેશન દ્વારા વેરા વસુલાત ઝૂંબેશ, 111 મિલક્તોને સીલ, 30 લાખ વસુલાયા

ભાવનગરઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશન દ્વારા નવા વર્ષની શરૂઆત વેરાની કડક વસુલાતથી કરવામાં આવી છે. 1લી જાન્યુઆરીથી જ મ્યુનિ. કોર્પોરેશનના તમામ વિભાગોની બનાવેલી 26 ટીમો મેદાનમાં ઉતરી છે. વેરો બાકી હોય તેવી કોમર્શિયલ અને રેસિડેન્શિયલ મિલકતોની જપ્તિની કાર્યવાહી કરવામાં આવી રહી છે. અને પ્રથમ દિવસે જ 111 મિલકતને જપ્ત કરાઈ હતી. વર્ષ 2022ના પ્રથમ દિવસે જ સામુહિક […]

ગાંધીનગરમાં વાઈબ્રન્ટ સમિટને લીધે રોડના ફુટપાથ પરના લારી-ગલ્લા હટાવવાની ઝૂંબેશ

ગાંધીનગરઃ રાજ્યના પાટનગર ગાંધીનગરમાં વાઈબ્રન્ટ સમિટને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ થઈ જાય છે. ત્યારે હવે ગાંધીનગર  મ્યુનિ.કોર્પોરેશનના વિસ્તારમાં દબાણ શાખાને વાઈબ્રન્ટ સમિટને લઈને જ રસ્તાઓ પરના દબાણો દુર કરવાનું શુરાતન ચડ્યુ છે. વાઈબ્રન્ટ સમિટમાં ભાગ લેવા માટે દેશ-વિદેશના અનેક મહેમાનો આવવાના છે. મહેમાનો ગાંધીનગરની છાપ સારી લઈને જાય તે માટે રોડ-રસ્તાઓ સાફ સુથરા, […]

અમદાવાદમાં રખડતા ઢોરો સામે ઝૂંબેશ, એક જ દિવસમાં 111 ગાયોને પાંજરે પુરી

અમદાવાદઃ  શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ વધી રહ્યો છે. જેમાં ચોમાસાની સીઝનમાં કે વરસાદી વાતાવરણમાં તો ગાયો રોડ પર ટોળે વળીને બેઠી હોય છે. શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના CNCD વિભાગમાં ભ્રષ્ટાચારના કારણે ગાયો પકડવામાં આવતી ન હતી. અમદાવાદમાં રખડતા ઢોર મુદ્દે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે  મ્યુનિ.કોર્પોરેશનના ભાજપના પ્રભારી ધર્મેન્દ્ર શાહને કરેલી ટકોર બાદ મ્યુનિ.કોર્પોરેશનનું […]

ગુજરાત ભાજપ દ્વારા 1લી ડિસેમ્બરથી વન ડે, વન ડિસ્ટ્રિક્ટ અભિયાન, પાટિલ કાર્યકર્તાને મળશે

ગાંધીનગરઃ ભારતીય જનતા પાર્ટીએ પોતાના સંગઠનને મિશન 2022 ને પાર પાડવા માટે તૈયાર કરેલી બ્લ્યુ પ્રિન્ટના ભાગરૂપે હવે 1લી ડિસેમ્બરથી ‘વન ડે, વન ડિસ્ટ્રીક્ટ’ અભિયાન શરૂ કરાશે. પ્રશિક્ષણ વર્ગોની શ્રેણી શરૂ કર્યા બાદ જિલ્લાઓ અને તાલુકાઓમાં  સ્નેહમિલન કાર્યક્રમો યોજી  ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રવાસ પૂરો કર્યો છે.  હવે  વન ડે, […]

અમદાવાદામાં ઈંડા-નોનવેજની લારીઓ હટાવવાની ઝૂંબેશ અટકાવવાની મ્યુનિને ફરજ પડી

અમદાવાદઃ અમદાવાદ, સુરત ,વડોદરા સહિત શહેરોના મ્યુનિ.કોર્પોરેશન વિસ્તારમાં જાહેર રોડ પર ઊભી રહેતી ઈંડાં-નોનવેજની લારીઓને હટાવવા માટે ભાજપના સત્તાધીશોએ આદેશો આપી દીધા હતા, જેને પગલે મોટો હોબાળો થતાં છેવટે મુખ્યમંત્રીને દખલગીરી કરીને સ્પષ્ટતા કરવી પડી હતી. અમદાવાદ સહિતનાં મહાનગરોમાં ભાજપના સત્તાધીશોના મનસ્વી નિર્ણયોથી લોકોમાં રોષ ફેલાતા પ્રદેશ ભાજપના નેતાઓ ખૂબ જ નારાજ થયા છે. આ […]

રાજકોટઃ મનપાએ રોડ ઉપર દબાણના દુર કરવાના અભિયાનનો પ્રારંભ

અમદાવાદઃ સૌરાષ્ટ્રની આર્થિક રાજધાની રાજકોટ શહેરમાં મનપાએ રસ્તા ઉપરથી ઈંડા અને નોનવેજની લારીઓ હટાવ્યા બાદ હવે માર્ગો ઉપરના ગેરકાયદે દબાણ દૂર કરવા માટે અભિયાન શરૂ કર્યું છે. મનપા દ્વારા આજે શહેરના રૈયા રોડ વિસ્તારમાં રસ્તા ઉપરના નાના-મોટા દબાણો દૂર કરવાની કામગીરી કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરમાં રસ્તા અને ફુટપાથ ઉપરના દબાણો બાબતે અનેક […]

કોરોના રસીકરણ અભિયાનઃ હવે “હર ઘર દસ્તક” ઝુંબેશ શરૂ કરાશે

દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે, સરકાર કોવિડ રસીકરણ અભિયાનને વધારે વેગવંતુ બનાવવા માટે આગામી મહિને મહારસીકરણ અભિયાન- દરેક ઘરે દસ્તક શરૂ કરવામાં આવશે. અભિયાન હેળઠ આગામી એક મિના સુધી તમામ રાજ્યોમાં આરોગ્ય કર્મચારીઓ ઘરે-ઘરે જઈને રસી આપવામાં આવશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ રાજ્યના મંત્રીઓ સાથે વાતચીત દરમિયાન આ વાત કરી છે. બેઠકમાં કોરોના […]

સોમનાથના દરિયા કિનારાને ચોખ્ખો-ચણાક બનાવવા માટે સાગમટે હાથ ધરાયું સ્વચ્છતા અભિયાન

વેરાવળ :  સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથને ચોખ્ખુ-ચણાક બનાવવા માટે તંત્ર દ્વારા સાગમટે અભિયાન આદરવામાં આવ્યું હતું. શહેરના સમુદ્ર કિનારે વેરાવળ કોસ્ટગાર્ડ, પોલીસ સ્ટાફ, નગરપાલિકા, સોમનાથ ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા સફાઈ અભિયાન હાથ ધરાયું હતું. સ્વચ્છતા અભિયાનમાં જિલ્લા કલેકટર ગોહેલ, કોસ્ટગાર્ડ કમાન્ડન્ટ સહિતના અધિકારીઓ સમુદ્ર સફાઈ અભિયાનમાં સામેલ થયા હતા. જુદા જુદા વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ અને […]

ગુજરાતભરમાં કાલે શુક્રવારથી કોરોના વેક્સિનેશનની મેગા ડ્રાઈવ યોજાશે, 100 ટકા રસિકરણનો લક્ષ્યાંક

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં ખૂબજ ઘટાડો થઈ ગયો છે. કોરોનાના બીજા કાળે લગભગ વિદાય લઈ લીધી છે. પરંતુ કોરોનાના સેભવિત ત્રીજા કાળના આગમન પહેલા વધુને વધુ લોકોનું વેક્સિનેશન થાય તે માટે સરકારે ઝૂંબેશ હાથ ધરી છે. આવતી કાલે 17મી સપ્ટેમ્બરે સમગ્ર રાજ્યમાં કોવિડ-19 રસીકરણની મેગા ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હોવાની જાહેરાત  આરોગ્ય વિભાગના અધિક મુખ્ય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code