કોવિડ-19 : કેનેડાએ ભારતથી પેસેન્જર ફ્લાઇટ્સ પર લાગેલા પ્રતિબંધને 21 સપ્ટેમ્બર સુધી લંબાવ્યો
કેનેડા સરકારનો મોટો નિર્ણય ભારતથી પેસેન્જર ફ્લાઇટ્સ પર લાગેલા પ્રતિબંધને લંબાવાયો આ પ્રતિબંધ 21 સપ્ટેમ્બર સુધી રહેશે લાગુ દિલ્હી :કોરોનાના વધતા જતા કેસોને કારણે કેનેડા સરકારે સોમવારે મોટો નિર્ણય લીધો છે. ભારતથી આવતી પેસેન્જર ફ્લાઇટ્સ પર લાગેલા પ્રતિબંધને વધુ 30 દિવસ માટે લંબાવ્યો છે. ફેડરલ ટ્રાન્સપોર્ટ મંત્રાલયે સોમવારે એક નિવેદનમાં આ માહિતી આપી છે. અગાઉ […]