1. Home
  2. Tag "cause"

રાત્રે વારંવાર ઊંઘમાં ખલેલ આવવાનું કારણ ખરાબ લીવર તો નથી?

લીવરની બીમારી, ખાસ કરીને ગંભીર સ્થિતિ જેમ કે સિરોસિસ અને NAFLD, તમારી ઊંઘની પેટર્નને ખલેલ પહોંચાડી શકે છે. આનાથી રાત્રે વારંવાર ઉંઘ ન આવવી, દિવસ દરમિયાન વધુ પડતી ઉંઘ આવવી અને ઊંઘ સંબંધિત અન્ય સમસ્યાઓ થઈ શકે છે. લીવર શરીરમાંથી કચરો દૂર કરવામાં અને ચયાપચયમાં મહત્વની ભૂમિકા ભજવે છે. જેમાં મેલાટોનિન જેવા ઉંઘને અસર કરતા […]

વધુ પડતું હસવું મૃત્યુનું કારણ પણ બની શકે છે, આ છે કારણ

‘હાસ્ય એ શ્રેષ્ઠ દવા છે’ પણ જ્યારે તમને ખબર પડશે કે હસવાથી તમારું જીવન પણ જોખમમાં મુકાઈ શકે છે ત્યારે તમારી પ્રતિક્રિયા શું હશે? ખરેખર, હસવું સ્વાસ્થ્ય માટે સારું છે પણ વધુ પડતું હસવાથી તમારા શરીર પર ખરાબ અસર પડી શકે છે. ઘણી વખત લોકો તણાવ દૂર કરવા અને આરામ કરવા માટે હસે છે. આનાથી […]

કડવી કાકડી ખાવાથી થઈ શકે છે મૃત્યુ, જાણો શું છે આનું કારણ?

ભારતીય ખોરાકમાં સલાડનું વિશેષ મહત્વ છે અને તેમાં કાકડી ચોક્કસપણે સામેલ છે. ઉનાળામાં કાકડી ખાવાથી તાજગી મળે છે અને શરીર હાઇડ્રેટેડ રહે છે. પરંતુ ક્યારેક કાકડી કડવી હોય છે અને આપણે તેને જાણતા-અજાણતા ખાઈએ છીએ જે આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. કાકડી કેમ કડવી છે? કાકડીમાં કુકુરબીટાસિન નામનું તત્વ હોય છે, જે તેને કડવી બનાવે […]

હાર્ટ એટેક પછી CPR જીવન કેવી રીતે બચાવે છે? આ કારણ છે

આજકાલ નાની ઉંમરમાં પણ હાર્ટ એટેકનું જોખમ વધી રહ્યું છે. તાજેતરના સમયમાં 40 વર્ષથી ઓછી ઉંમરના ઘણા યુવાનો હાર્ટ એટેકના કારણે જીવ ગુમાવી ચૂક્યા છે. સૌથી ચિંતાજનક વાત એ છે કે હાર્ટ એટેકના મામલા એવા લોકોમાં જોવા મળ્યા છે જેઓ વારંવાર જીમમાં જાય છે અને ફિટનેસને લઈને સજાગ રહે છે. હાર્ટ એક્સપર્ટના મતે, કાર્ડિયાક અરેસ્ટના […]

ફેફસાની આ ગંભીર બીમારનું કારણ બને છે કબુતર

કબૂતરો ચોક્કસપણે આપણા મકાનની છત અને બાલ્કનીઓની મુલાકાત લે છે. કબૂતરો દાણા ચરતા ખૂબ સુંદર લાગે છે. પરંતુ શું તમે જાણો છો કે તેની બીટ અને પીંછા તમને ખતરનાક બીમારીઓ આપી શકે છે. એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે છત અને બાલ્કની પર કબૂતરોનું જે બીટ હોય છે તે ગંભીર એલર્જીનું કારણ બની શકે છે. […]

દરિયામાં તોફાન કેવી રીતે ઉત્પન થાય છે, શું છે તેની પાછળનું કારણ?

તમે સમુદ્રમાં મોટા મોટા તોફાનો વિશે તો ઘણી વાર સાંભળ્યું જ હશે, પણ શું તમે જાણો છો કે દરિયામાં તોફાન કેવી રીતે બને છે? દરિયામાં આવા ઘમા મોટા તોફાનો બને છે જે આસપાસના દેશો માટે મોટી સમસ્યા સાબિત થાય છે. આ વાવાઝોડામાં ઘણી વખત જાન-માલનું નુકસાન થાય છે. ખરેખર દરિયામાં તોફાનનું નિર્માણ મૂળભૂત રીતે પરિબળો […]

સાંધાના દુખાવાનું કારણ શું છે તેની ઉણપ, આ રીતે કરી શકાય છે ઈલાજ

સાંધાના દુખાવા એટલે કે આર્થરાઈટિસનું મુખ્ય કારણ કેલ્શિયમની ઉણપ છે, પણ એવું નથી, વિટામિન ડીની ઉણપથી પણ સાંધાનો દુખાવો થાય છે. ઘણા અભ્યાસોમાં વાત સામે આવી છે. સાંધાના દુખાવા અને આર્થરાઈટિસથી પીડાત મોટાભાગના દર્દીઓમાં વિટામિન ડીની ઉણપ જોવા મળી છે. વિટામિન ડીનો મુખ્ય સ્ત્રોત સૂર્યપ્રકાશ છે, જે માત્ર હાડકાં માટે જ નહીં પણ ઓવરઓલ હેલ્થ […]

ધૂળથી કેમ થાય છે એલર્જી અને જાણો તેના પાછળનું કારણ તથા બચવાની રીત

એલર્જી ધૂળને કારણે નથી પણ ધૂળમાં રહેલા ડેડ માઈટ અને તેની ગંદકીમાં રહેલ પ્રોટીનના કારણે થાય છે. એલર્જી એક સામાન્ય સમસ્યા છે જેનો દરેકને સામનો કરવો પડે છે. તેનાથી ઈમ્યુનિટી સિસ્ટમ પણ કમજોર થવા લાગે છે. ઘણા લોકોને ધૂળ અને માટીના કારણે એલર્જીની સમસ્યા હોય છે. ધૂળના કારણે અનેક પ્રકારની એલર્જી થાય છે. ધૂળના કણો […]

ગરમીને કારણે કિડની સ્ટોનની બીમારી વધે છે? ડિહાઇડ્રેશનતો નથીને તેનું કારણ

આ દિવસોમાં ઉત્તર ભારતમાં ભારે ગરમી પડી રહી છે. આ દિવસોમાં દિલ્હીમાં કિડની સ્ટોનના દર્દીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. આમાં મોટાભાગના લોકો 20-40 વર્ષની ઉંમર વાળા છે. ગરમીના કારણે શરીરમાં પાણીની કમી એટલે કે ડીહાઈડ્રેશનની સમસ્યા થાય છે. યુવાનોમાં આ વધુને વધુ જોવા મળી રહ્યું છે. કૉલેજ અથવા ઑફિસ જતી વખતે બહાર રહેવાથી વધુ […]

ગીરઃ કેસર કેરીની વાડીઓ ખેડૂતે જ કરી નષ્ટ, કારણ જાણીને ચોંકી જશો..

અમદાવાદઃ ગીરની પ્રખ્યાત કેસર કેરીની વાડીઓ જે દેશ વિદેશમાં પ્રખ્યાત છે  તે કેસર નામ સાંભળતા જ ભલ ભલાનાં મોમાં પાણી આવી જાય પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી કેસર કેરીના ઉત્પાદનમાં સતત ઘટાડાના કારણે ખેડૂતો કરજદાર બન્યા છે. પોતાના બાળક કરતા વિશેષ માવજત કરીને ઉછારેલા આંબાના વૃક્ષ પણ કરવટ ફેરવી રહ્યાં છે. જોકે આંબાના વૃક્ષો  તાલાલા ગીરના સુરવા, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code