1. Home
  2. Tag "cbi"

શાહજહાં શેખની કસ્ટડી પર પ.બંગાળ-કેન્દ્ર સામસામે, મમતા સરકારને સુપ્રીમ કોર્ટમાંથી આંચકો

નવી દિલ્હી: પશ્ચિમ બંગાળના સંદેશખાલી અને શેખ શાહજહાં મામલામાં સીબીઆઈ તપાસ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચેલી મમતા બેનર્જીની સરકારને આંચકો લાગ્યો છે. મમતા સરકારે તાત્કાલિક સુનાવણીની અપીલ કરી હતી અને સુપ્રીમ કોર્ટે અપીલને ફગાવી દીધી છે. પશ્ચિમ બંગાળ સરકારે પોતાની અરજીમાં સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે રાજ્ય સુપ્રીમ કોર્ટના આદેશ પર વચગાળાની રોક ચાહે છે. સુપ્રીમ […]

TMCના પૂર્વ નેતા શાહજહાં શેખની કસ્ટડી CBIને સોંપાઈ, હાઈકોર્ટે બંગાળ પોલીસને કર્યો નિર્દેશ

કોલકત્તાઃ પશ્ચિમ બંગાળમાં ચકચારી સંદેશખાલી પ્રકરણમાં ઝડપાયેલા મૂખ્ય આરોપી અને ટીએમસી નેતા શાહજહાં શેખની કસ્ટડી સીબીઆઈને સોંપવામાં આવી છે. શેખની સામે સંદેશખાલીમાં ખંડણી, જમીન પચાવી પાડવા અને યોનશોષણ સહિત અનેક ગુના નોંધાયેલા છે. કોલકતા હાઈકોર્ટે શેખની કસ્ટડી સીબીઆઈને સોંપવાનો આદેશકર્યો છે. મુખ્યન્યાયમૂર્તિ શિવગણનમએ કહ્યું કે, કેન્દ્રીય એજન્સી મામલો પોતાના હાથમાં લેશે. તેમણે બંગાળ પોલીસને શાહજહાં […]

અખિલેશ યાદવની મુશ્કેલી વધી, ગેરકાયદે ખનન મામટે CBIએ પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું

સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવની મુશ્કેલીમાં ફરી વધારો થઈ શકે છે. કારણ કે, સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઈન્વેસ્ટિગેશને ગેરકાયદેસર ખાણકામ મામલે તેમને પૂછપરછ માટે બોલાવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે, CrPCની કલમ 160 અંતર્ગત જાહેર નોટિસમાં અખિલેશ યાદવને સમન્સ પાઠવ્યું છે. તેમની સામે ગેરકાયદેસર ખોદકામ મામલે વર્ષ 2019માં FIR પણ નોંધાઈ હતી. CBIએ 21 ફેબ્રુઆરીએ આ સમન […]

CBI અને EDનો ખોટી રીતે ભાજપ ઉપયોગ કરતી હોવાનો અરવિંદ કેજરિવાલનો આક્ષેપ

નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલે ઈડીના 3 સમન્સ મામલે જણાવ્યું હતું કે, ઈડીનું સમન્સ ગેરકાયે છે. લોકસભાની ચૂંટણી પહેલા તપાસ એજન્સીઓ ધરપકડ કરવા માંગે છે. દારુ કૌભાંડ આ શબ્દ છેલ્લા બે વર્ષમાં અનેકવાર સાંભળ્યો છે. બે વર્ષની તપાસમાં એક પણ જગ્યાએ એક પણ રુપિયો મળ્યો નથી. જો કૌભાંડ થયું હોય તો પૈસા ક્યાં છે. […]

બેન્કોની આ કામગીરી પર CBI આવ્યું એક્શનમાં,જાણો સમગ્ર માહિતી

દિલ્હી: સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન બ્યૂરો (CBI)એ આ વર્ષે નવેમ્બર મહિનામાં UCO બેન્કમાં 820 કરોડ રૂપિયાના શંકાસ્પદ IMPS લેવડદેવડ મામલે FIR દાખલ કરી છે અને અનેક શહેરોમાં 13 સ્થળોએ દરોડા પાડયા છે. તેમણે જણાવ્યું છે કે સર્ચ ઓપરેશન સોમવારે મોડી રાત સુધી ચાલુ રહ્યું હતું અને તેમાં કોલકાતા અને મેંગ્લોર પણ સામેલ હતા. યુકો બેંકની ફરિયાદ પર […]

કેજરીવાલના નવા આવાસના નિર્માણમાં કથિત અનિયમિતતા અંગે CBIએ પ્રાથમિક તપાસ શરૂ કરી

સરકારી અધિકારીઓ સામે તપાસનો ધમધમાટ નાણાની ચુકવણી અંગે વિગતવાર માહિતી મંગાઈ સીબીઆઈ તપાસમાં તથ્ય બહાર આવશે નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલના આવાસના નિર્માણમાં કથિત અનિયમિતતા મામલે સીબીઆઈએ પ્રાથમિક તપાસ શરૂ કરી છે. અરવિંદ કેજરિવાલના આવાસ પાછળ કરોડોના કથિત ખર્ચને મામલે રાજકારણ ગરમાયું હતું. તેમજ ભાજપ સહિતના રાજકીય પક્ષોએ કેજરિવાલ સામે ગંભીર આક્ષેપ […]

કેજરીવાલની વધશે મુશ્કેલીઓ?દિલ્હી સીએમ હાઉસના રિનોવેશન કેસની તપાસ કરશે CBI

દિલ્હી: રાજધાની દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુસીબતો ફરી એકવાર વધી રહી છે. કારણ કે, સીબીઆઈએ સીએમ આવાસ રિનોવેશન કેસમાં કેસ નોંધ્યો છે. હકીકતમાં, ગૃહ મંત્રાલયે દિલ્હીના સીએમ આવાસમાં કથિત કૌભાંડની સીબીઆઈ તપાસના આદેશ આપ્યા છે. મે મહિનામાં દિલ્હીના એલજીએ સીબીઆઈ ડાયરેક્ટને પત્ર લખીને તપાસની માંગ કરી હતી. તેના આધારે ગૃહ મંત્રાલયે સીબીઆઈ તપાસની મંજૂરી આપી […]

લઘુમતીઓને મળતી શિષ્યવૃત્તિમાં 145 કરોડનું કૌભાંડ, આ મામલે હવે સીબીઆઈ તપાસ શરુ કરાશે

દિલ્હીઃ- દેશભરની તપાસ એજન્સીઓ અનેક કૌભાંડ મામલે કાર્યવાહી કરી રહી છએ ત્યારે હવે વઘુ એક કૌંભાડ સામે આવ્યું જે લઘુમતિઓની શિષ્યવૃત્તિને લઈને છે જેમાં કોડોરોનો ગોટાળો સામે આવ્યો છે જેને જોતા હવે આ કેસમાં સીબીઆઈને સામેલ કરવાની જરુર પડી છે. પ્રાપ્ત વિગત પ્રમાણે લઘુમતી વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિમાં લગભગ 145 કરોડ રૂપિયાનું કૌભાંડ સામે આવ્યું છે. દેશના […]

મણિપુરમાં હવે દરેક ગુનાનો લેવાશે હિસાબ,તપાસ માટે CBI તૈનાત કરશે 53 અધિકારીઓ અને 29 મહિલા અધિકારીઓને

ઇમ્ફાલ: મણિપુરમાં સીબીઆઈ તપાસના દાયરામાં આવતા પ્રારંભિક 11 કેસોની તપાસ માટે પોલીસ સબ ઈન્સ્પેક્ટર એટલે કે ડીઆઈજીના સ્તરના ત્રણ અધિકારીઓ સહિત 53 અધિકારીઓને યાદી જારી કરવામાં આવી છે. જેમાં બે મહિલા DIG રેન્કના અધિકારીઓ સહિત 29 મહિલા અધિકારીઓ/કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે. વાસ્તવમાં, મણિપુરમાં મહિલાઓ વિરુદ્ધ હિંસા અને અમાનવીય અપરાધોના સંબંધમાં નોંધાયેલી 6500 થી વધુ […]

અમિત શાહે બંને પક્ષો સાથે કરી વાતચીત,આ કેસની તપાસ કરશે CBI…મણિપુરમાં શાંતિ સ્થાપવાના પ્રયાસો થયા તેજ

ઇમ્ફાલ:મણિપુર હિંસા પર રાજકારણ વચ્ચે કેન્દ્ર સરકારે શાંતિ પુનઃસ્થાપિત કરવાના પ્રયાસો તેજ કર્યા છે. અમિત શાહ બંને પક્ષોના પ્રતિનિધિઓ (મેઇતી-કુકી)ના સંપર્કમાં છે. પીએમ મોદી મણિપુરમાં દરેક વિકાસ પર વ્યક્તિગત રીતે નજર રાખી રહ્યા છે. આ સાથે સીબીઆઈ હવે મહિલાઓ સાથે અત્યાચારના વીડિયોના કેસની તપાસ કરશે. બીજી તરફ, વિપક્ષી પાર્ટીઓનું ગઠબંધન આ મહિને મણિપુર જશે તેવો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code