IGI એરપોર્ટ પર ભીડ નિવારણ માટે સીસીટીવી અને કમાન્ડ સેન્ટર દ્વારા દેખરેખ રખાશે
નવી દિલ્હીઃ આઈજીઆઈ (ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ) એરપોર્ટ ઉપર ટ્રાફિકના નિરાકરણ માટે એરપોર્ટ તંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. સરકારે એરલાઈન્સને તમામ ચેક-ઈન/બેગેજ ડ્રોપ કાઉન્ટર્સ પર પૂરતા પ્રમાણમાં માનવબળ તૈનાત કરવાની સલાહ આપવામાં આવી છે. રાજ્યસભામાં નાગરિક ઉડ્ડયન મંત્રાલયના રાજ્ય મંત્રી જનરલ ડો.વી.કે.સિંહએ જણાવ્યું હતું કે, એરલાઈન્સે પ્રવેશ/સુરક્ષા દ્વાર પર મુસાફરોના સરળ પ્રવાહમાં મદદ કરવા […]