1. Home
  2. Tag "celebration"

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે ગુજરાતના કચ્છમાં BSFના સ્થાપના દિવસની ઉજવણીમાં ભાગ લેશે

ગાંધીનગર: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. ત્યારે આજે તેઓ કચ્છ જિલ્લાના ભુજમાં સરહદ સુરક્ષા દળ-BSFના 61મા સ્થાપના દિવસની ઉજવણીમાં સહભાગી થશે. 176 બટાલિયન BSF કેમ્પ ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં BSF જવાનો પરેડ કરશે. આ દરમિયાન ‘ઓપરેશન સિંદૂર’માં સહભાગી થયેલા તોપખાના અને હથિયારોની ઝાંખી રજૂ કરાશે.આ કાર્યક્રમ બાદ  શાહ […]

આદિજાતિ સમાજની ભાષા અને સંસ્કૃતિમાં વૈવિધ્યતા છતાં હ્રદયના ધબકારાં, લાગણીઓ એક છે : હર્ષ સંઘવી

બિરસામુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે તાપી જિલ્લામાજનજાતિય ગૌરવ વર્ષની  ઊજવણી,   ડોલવણખાતે મહાનુભવો દ્વારા ગૌરવ રથનું ઉત્સાહભેર સ્વાગત કરાયુ, આદિવાસીસમાજના તેજસ્વી તારલાઓ, વિવિધ સ્પર્ધાના વિજેતાઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા   ગાંધીનગરઃભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિના અવસરે “જનજાતિય ગૌરવ વર્ષ ઉત્સવ” અંતર્ગત, તા. 7 થી 13 નવેમ્બર, 2025 દરમિયાન ઉમરગામથી એકતાનગર સુધી જનજાતિય ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અવસરે તા. 09મી નવેમ્બર, 2025ના રોજ તાપી જિલ્લાના    ડોલવણ ખાતે  યોજાયેલી જનજાતિય ગૌરવ યાત્રા કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવીએ ઉપસ્થિતિ […]

મધ્યપ્રદેશમાં 70મા સ્થાપના દિવસની ઉજવણી, “અભ્યુદય મધ્યપ્રદેશ”નું ઉદ્ઘાટન કરાશે

ભોપાલઃ પોતાના ભવ્ય ઇતિહાસ અને સમૃદ્ધ સંસ્કૃતિ સાથે મધ્યપ્રદેશ આજે(1 નવેમ્બર, 2025) તેનો 70મો સ્થાપના દિવસ ઉજવશે. મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવ શનિવારે સાંજે 6:30 વાગ્યે ભોપાલના લાલ પરેડ ગ્રાઉન્ડથી આ વર્ષના મુખ્ય કાર્યક્રમ “અભ્યુદય મધ્યપ્રદેશ”નું ભવ્ય રીતે ઉદ્ઘાટન કરશે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કિંજરાપુ રામમોહન નાયડુ અને ભારત સરકારના કાયદા અને ન્યાય રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) […]

સરદાર પટેલ માટે ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’નું વિઝન સર્વોપરી હતુઃ PM નરેન્દ્ર મોદી

સરદાર પટેલ ઈચ્છતા હતા કે આખુ કાશ્મીર એક હોય પણ નહેરૂએ વિભાજિત કર્યુ, એકતાનગરમાં ભવ્ય રાષ્ટ્રીય પરેડ યોજાઈ, ભારત પોતાની સુરક્ષા અને સન્માન સાથે કોઈ સમાધાન કરતું નથીઃ મોદી કેવડિયા-એકતાનગરઃ લોખંડી પુરૂષ  સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે આજે, શુક્રવારે, 31 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિતિમાં રાજધાની દિલ્હીની જેમ ભવ્ય પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું, […]

અમેરિકન મેયર્સ દિવાળીની ઉજવણીમાં ડૂબ્યા, બોલીવુડ ગીતો પર નાચ્યા

નવી દિલ્હી: દિવાળી એ ભારતના સૌથી વધુ ઉજવાતા તહેવારોમાંનો એક છે. શહેરોથી ગામડાઓ સુધી દિવાળીનો ઉત્સાહ અનુભવાય છે. હવે, આ તહેવારનો ઉત્સાહ ફક્ત ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના ઘણા દેશોમાં પણ જોવા મળી રહ્યો છે. આનું તાજેતરનું ઉદાહરણ અમેરિકાના ઉત્તર કેરોલિનામાં જોવા મળ્યું. દિવાળી સંબંધિત એક કાર્યક્રમમાં બે અમેરિકન મેયરે બોલિવૂડ ગીતો પર ડાન્સ કર્યો. […]

પ્રધાનમંત્રી મોદી નૌકાદળ સાથે દિવાળી ઉજવવા માટે INS વિક્રાંત પર પહોંચ્યા

નવી દિલ્હી: આજે આખો દેશ દિવાળીની ઉજવણી કરી રહ્યો છે. આ દરમિયાન, પીએમ મોદીએ આપણા બહાદુર સશસ્ત્ર દળોના સૈનિકો સાથે દિવાળીની ઉજવણી કરી. નોંધનીય છે કે દર વર્ષે દિવાળી દરમિયાન, પીએમ મોદીએ સૈનિકો સાથે આ ખાસ તહેવારની ઉજવણી કરી છે. હકીકતમાં, દિવાળીના ખાસ પ્રસંગે, પીએમ મોદીએ ગોવા અને કારવારના દરિયાકાંઠે INS વિક્રાંતની મુલાકાત લીધી હતી. […]

ભારતના રાજ્યોમાં દિવાળી અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે, આ અનોખી પરંપરાઓ વિશે જાણો

દેશભરમાં દિવાળી અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે. ભારતના મુખ્ય શહેરો અને રાજ્યોમાં દિવાળી કેવી રીતે ઉજવવામાં આવે છે તે વિશે જાણો. ગોવામાં, દિવાળી ભગવાન કૃષ્ણ દ્વારા નરકાસુરના વધ તરીકે ઉજવવામાં આવે છે. દિવાળીના આગલા દિવસે, નરક ચતુર્દશીના દિવસે, રાવણના દહનની જેમ, નરકાસુરના પૂતળાનું દહન કરવામાં આવે છે. દિવાળી પર, ગોવા અને દક્ષિણ ભારતના કેટલાક […]

ભાઈબીજ ક્યારે છે? ભાઈ અને બહેન વચ્ચેના અતૂટ બંધનની ઉજવણી કરતા આ તહેવારના વિશે જાણો

ભાઈબીજ હિન્દુ ધર્મમાં એક મહત્વપૂર્ણ તહેવાર માનવામાં આવે છે. તે ભાઈ-બહેન વચ્ચેના અમૂલ્ય બંધનનું પણ પ્રતીક છે. બહેનો તેમના ભાઈઓની રક્ષા માટે ભગવાનને પ્રાર્થના કરે છે. આ વર્ષે, ભાઈબીજ ગુરુવાર, 23 ઓક્ટોબર, 2025 ના રોજ આવે છે. બદલામાં, ભાઈઓ તેમની બહેનોને ભેટો આપે છે. પૌરાણિક કથાઓ અનુસાર, ભૈયાબીજ એ પાંચ દિવસના પ્રકાશના તહેવારનો અંતિમ દિવસ […]

પ્રધાનમંત્રીએ દિલ્હીના ચિત્તરંજન પાર્ક ખાતે દુર્ગા પૂજા ઉજવણીમાં ભાગ લીધો

નવી દિલ્હીઃ મહાઅષ્ટમીના શુભ પ્રસંગે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ​​દિલ્હીના ચિત્તરંજન પાર્કમાં દુર્ગા પૂજા ઉજવણીમાં ભાગ લીધો હતો. મોદીએ કહ્યું હતું કે ચિત્તરંજન પાર્ક બંગાળી સંસ્કૃતિ સાથે તેના મજબૂત જોડાણ માટે વ્યાપકપણે જાણીતું છે. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે ત્યાંની ઉજવણી ખરેખર આપણા સમાજમાં એકતા અને સાંસ્કૃતિક જીવંતતાની ભાવનાને પ્રતિબિંબિત કરે છે. પ્રધાનમંત્રીએ તમામ નાગરિકોની ખુશી અને […]

ગુજરાત બાળ અધિકાર સંરક્ષણ આયોગ’ના 13માં સ્થાપના દિનની ઉત્સાહભેર ઉજવણી કરાઇ

બાળ સંભાળ ગૃહોમાં સ્વચ્છતા અભિયાન, વૃક્ષારોપણ સહિત કાર્યક્રમો યોજાયા, બાળ સંભાળ ગૃહોમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયુ, આયોગ દ્વારા “વિકસિત ભારતનું સંતાન” તરીકેનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો, ગાંધીનગરઃ ‘ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ’ના 13માં સ્થાપના દિવસની તા. 28 સપ્ટેમ્બર, 2025ના રોજ રાજ્યભરના તમામ બાળ સંભાળ ગૃહોમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે બાળકોના સર્વાંગી વિકાસ, જાગૃતિ અને સર્જનાત્મકતાને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code