1. Home
  2. Tag "celebration"

શુક્રવારે રાષ્ટ્ર સ્વતંત્રતા દિવસની ઉજવણી દેશભક્તિથી કરાશે ઉજવણી, પ્રધાનમંત્રી લાલ કિલ્લા ખાતેથી તિરંગો લહેરાવીને સંબોધન કરશે

નવી દિલ્હીઃ આવતીકાલે રાષ્ટ્ર સ્વતંત્રતા દિવસની ઉજવણી કરશે, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિલ્હીના પ્રતિષ્ઠિત લાલ કિલ્લા પરથી ઉજવણીનું નેતૃત્વ કરશે. તેઓ રાષ્ટ્રીય ધ્વજ ફરકાવશે અને પ્રતિષ્ઠિત સ્મારકની પ્રાચીર પરથી રાષ્ટ્રને સંબોધન કરશે.2047 સુધીમાં વિકસિત ભારતના સરકારના વિઝનને સાકાર કરવા તરફ રાષ્ટ્ર પ્રગતિ કરી રહ્યું છે, આ વર્ષના ઉજવણીનો વિષય-નયા ભારત છે. આ ઉજવણીઓ સમૃદ્ધ, સુરક્ષિત […]

દિલ્હીમાં 15મી ઓગસ્ટે સ્થાનિકો દ્વારા પતંગો ઉડાવીને સ્વતંત્રતા પર્વની આગવી રીતે કરાય છે ઉજવણી

સ્વતંત્રતા દિવસ એટલે કે 15 ઓગસ્ટના દિવસે, તમે ઘણીવાર આકાશમાં રંગબેરંગી પતંગો ઉડતા જોયા હશે. દિલ્હીની શેરીઓથી લઈને છત સુધી, આ દિવસે આકાશ રંગબેરંગી પતંગોથી શણગારેલું હોય છે. સ્વતંત્રતા દિવસના ખાસ પ્રસંગે, તમે નાના બાળકો અને પુખ્ત વયના લોકોને પતંગ ઉડાવતા જોયા હશે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે સ્વતંત્રતા દિવસ પર પતંગ ઉડાવવાની […]

અંગદાન પ્રત્યેની જાગૃતિના સંદેશ સાથે આજે રાષ્ટ્રીય અંગદાન દિવસની ઉજવણી

આજે ત્રીજી ઑગસ્ટને રાષ્ટ્રીય અંગદાન દિવસ તરીકે મનાવાશે. અંગદાન ક્ષેત્રે અગ્રેસર ગુજરાતે અનેક સિદ્ધિ હાંસલ કરી છે. ગત સાત વર્ષમાં રાજ્યમાં 657 અંગદાતા તરફથી કુલ બે હજાર 39 અંગના દાન પ્રાપ્ત થયા છે. રાજ્યમાં અંગદાનથી એક હજાર 130 કિડની, 566 યકૃત, 147 હૃદય, 136 ફેફસાં, 31 હાથ, 19 સ્વાદુપિંડ અને 10 નાના આંતરડા પ્રાપ્ત થયા […]

વિશ્વની તમામ ભયાનક સમસ્યાઓ અને સંઘર્ષોનું અસરકારક સમાધાન વેદોમાં છે : રાજ્યપાલ

દયાનંદ સરસ્વતીજીની 200મી જન્મજયંતિ અને આર્ય સમાજની 150મી વર્ષગાંઠ ઊજવણી, જમ્મુ અને કાશ્મીરની આર્ય પ્રતિનિધિ સભા દ્વારા ભવ્ય સમારોહનું આયોજન કરાયુ, વેદ કોઈ ચોક્કસ લોકો માટે નહીં, પરંતુ સમગ્ર માનવજાતના કલ્યાણ માટે છેઃ રાજ્યપાલ ગાંધીનગરઃ રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ કહ્યું છે કે, આજે વિશ્વ આતંકવાદ, સંઘર્ષ અને યુદ્ધની આગમાં સળગી રહ્યું છે, આખું વિશ્વ બારુદના ઢગ પર બેઠું છે. વિશ્વની […]

ભારત સહિત વિશ્વભરમાં 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવણી

નવી દિલ્હીઃ આજે શનિવારે વિશ્વભરમાં 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. આ વર્ષની થીમ “Yoga for One Earth, One Health” છે. આ થીમનો ઉદ્દેશ લોકોના શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્ય તેમજ પર્યાવરણીય સંતુલન અને વૈશ્વિક સુખાકારીને પ્રોત્સાહન આપવાનો છે. ભારતમાં યોગ દિવસ ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવી રહ્યો છે. ઘણી સંસ્થાઓ અને ઐતિહાસિક […]

સાળંગપુરધામમાં હનુમાન જયંતી મહોત્સવની ઉજવણી કરાશે

રાજકોટઃ સાળંગપુરધામમાં કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે તારીખ 11 અને 12 એપ્રિલ-2025ને શુક્રવાર-શનિવારના રોજ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણાથી એવં કોઠારી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી દાદાના દરબારમાં હનુમાન જયંતી મહોત્સવ ભવ્યાતિભવ્ય ઉજવણી થશે. પંચમુખી હનુમાનજીની ભવ્ય શોભાયાત્રા નીકળશે હનુમાન જયંતિના પાવન પ્રસંગે તારીખ 11મીએ સવારે 7.30 કલાકે રાજોપચાર પૂજન કરવામાં આવશે. જેમાં 1008 કિલો પુષ્પોથી કષ્ટભંજનદેવનો ભવ્ય અભિષેક […]

સુરતમાં રાજસ્થાન સ્થાપના દિવસની ઉજવણી, 12,000 માતા-દીકરીઓએ ઘુમર નૃત્ય કરી રેકોર્ડ બનાવ્યો

સુરતઃ રાજસ્થાન સ્થાપના દિવસ નિમિત્તે સુરતના ગોડાદરા ખાતે રાજસ્થાન સમાજની 12,000 બહેનોએ એક અનોખો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. 12,000 બહેનો અને માતાઓ એકસાથે રાજસ્થાનના પરંપરાગત ઘુમર નૃત્યની ભવ્ય રજૂઆત કરી હતી, આ સમયે સર્જેલા રેકોર્ડને લઈને ગિનિસ બુકના અધિકારીઓ પણ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા હતા. સુરતમાં અલગ-અલગ જાતિ અને સમાજના લોકો રહે છે જેમાં […]

દુબઈના રમઝાન ઉજવણીમાં પરંપરા અને આધુનિકતાનો સમાવેશ કરાયો

દુબઈના રમઝાન ઉત્સવે શહેરને એક એવા ઉત્સવમાં પરિવર્તિત કરી દીધું છે જે સાંસ્કૃતિક વારસાને સમકાલીન શૈલી સાથે સુમેળમાં જોડે છે, આ પવિત્ર મહિના દરમિયાન એકતા અને આનંદનું વાતાવરણ બનાવે છે. સૂર્યાસ્ત પછી જાદુઈ વાતાવરણ સર્જતા, આઇકોનિક સીમાચિહ્નો વિસ્તૃત રોશનીથી ઝળકે છે. પરંપરાગત ફાનસ, અર્ધચંદ્રાકાર ચંદ્ર અને તારાઓની રચનાઓ ઇમારતો અને જાહેર સ્થળોને શણગારે છે, જે […]

ગુજરાત સહિત દેશભરમાં કાલે 21 માર્ચે ‘વિશ્વ વન દિવસ’ની ઉજવણી કરાશે

• વર્ષ ૨૦૨૫માં વિશ્વ વન દિવસની થીમ “વનો અને ખોરાક” નક્કી કરાઇ • વનના મહત્વથી લોકોને અવગત કરાવવા માટે અનેક કાર્યક્રમો યોજાશે, ગાંધીનગરઃ પર્યાવરણ અને માનવજીવન માટે વનોનું મહત્વ પ્રતિબિંબિત કરવા દર વર્ષે ગુજરાત સહિત વિશ્વભરમાં તા‌ 21 માર્ચને ‘આંતરરાષ્ટ્રીય વન દિવસ’ મનાવવામાં આવે છે. આ તારીખને ઉત્તરી ગોળાર્ધમાં વસંત ઋતુની શરુઆત થતી હોવાથી પસંદ […]

ગુજરાતભરમાં હર્ષોલ્લાસ સાથે હોલિકા પર્વની ઊજવણી, હોળીનો જવાળા જોઈને વરતારો

અબાલાલ પટેલ કહે છે, આ વર્ષ આઠથી દશ આની રહેશે મુખ્યમંત્રી અમદાવાદમાં વૈદિક હોલિકા દહનમાં સહભાગી થયા જામનગરમાં 25 ફૂટ ઊંચા હોલિકાના પૂતળાનું દહન કરાયું અમદાવાદઃ ગુજરાભરમાં આજે હોળીકા પર્વની ભજવણી કરવામાં આવી હતી, અમદાવાદ સહિત શહેરોમાં દરેક સોસાયટીઓ, મહોલ્લાઓ, શેરીઓ અને પોળોમાં હોલિકા દહન બાદ લોકોએ હોળકાની પ્રદિક્ષણા કરી પૂજા અર્ચન કર્યું હતું. ગાંધીનગરના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code