1. Home
  2. Tag "celebration"

13 મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ગરિમાપૂર્ણ ઉજવણી, વિજેતા સ્પર્ધકોને પુરસ્કાર અપાયા

ગાંધીનગરઃ 13મા રાષ્ટ્રીય મતદાતા દિવસની રાજ્યકક્ષાની ઉજવણીના સમારોહમાં વર્ચ્યુઅલી સંબોધન કરતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, જેમ એક એક બૂંદથી ઘડો ભરાય છે એમ એક એક મતથી સરકાર રચાય છે. પ્રત્યેક મતદાતા દ્વારા તર્કબધ્ધ નિર્ણય અને પ્રબુદ્ધતાથી કરાતા મતદાનથી જ રાજ્ય અને દેશ સશક્ત બને છે. પ્રત્યેક મતદાતાના પોતાના મતના મહત્વને સમજીને રાષ્ટ્ર નિર્માણમાં […]

સ્વામી વિવેકાનંદજીનો એકાત્મબોધઃ ભિન્ન ભિન્ન ધર્મોમાં ઉપાસના વિધિમાં ભલે જુદા પડે, પરંતુ વાસ્તવમાં બધા એક જ છે

(ડો. મહેશ ચૌહાણ) આપણા રાષ્ટ્રજીવનના દરેક પાસાઓનું ઊંડાણપૂર્વક તલસ્પર્શી ગહન અધ્યયન કરી સમયાંતરે જેમને સમાજનું માર્ગદર્શન કરેલ એવા યુગપુરુષ સ્વામી વિવેકાનંદજીને શત શત વંદન. તેઓશ્રીની જન્મજયંતિ નિમિત્તે એકાત્મતા પરના તેમના વિચારોનું સ્મરણ કરવું સુખદાયી બની રહેશે. સૌ પ્રત્યે સમાન પ્રેમભાવ યુક્ત, જાતિ-વર્ણ કે પંથના ભેદભાવ રહિતના, વિવિધતામાં એકત્વનું દર્શન, સમાનતાના સંસ્કાર તેમને માતા ભુવનેશ્વરી દેવી […]

વારાણસી ખાતે યુનિવર્સલ હેલ્થ કવરેજ (UHC) દિવસ 2022ની ઉજવણી

લખનૌઃ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ઉત્તર પ્રદેશના વારાણસી ખાતે 10મી અને 11મી ડિસેમ્બર 2022ના રોજ “યુનિવર્સલ કવરેજ ડે (UHC) 2022” ની ઉજવણીમાં બે દિવસીય સંમેલનનું આયોજન કરી રહ્યું છે. ઉત્તર પ્રદેશનાં રાજ્યપાલ આનંદીબેન પટેલ, કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. મનસુખ માંડવિયા અને રાજ્ય મંત્રી (HFW), ડૉ. ભારતી પ્રવિણ પવારની હાજરીમાં બે […]

અમદાવાદઃ ‘મતદાન જાગૃતિ’ અને ‘વિશ્વ દિવ્યાંગ દિવસ’ની દિવ્યાંગ વિદ્યાર્થીઓએ કરી ઉજવણી

અમદાવાદઃ શહેરના જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના નેજા હેઠળ ‘વિશ્વ દિવ્યાંગ દિવસ’ની તેમજ ‘મતદાન જાગૃતિ અભિયાન’ની વિશેષ રીતે ઉજવણી કરવામાં આવી હતી. જેના અંતર્ગત દિવ્યાંગ વિદ્યાર્થીઓ દ્વારા ‘મતદાન જાગૃતિ’ તેમજ ‘વિશ્વ દિવ્યાંગ દિવસ’ની ઉજવણી કરવામાં આવી. જેમાં બ્લાઇન્ડ પીપલ એસોસીએશન, બહેરા મૂંગા શાળા આશ્રમરોડ, પ્રકાશ કન્યા વિદ્યાલય, ઘી નેશનલ હાઈસ્કૂલ જેવી કે જેઓ દિવ્યાંગ વિદ્યાર્થી સાથે સંકળાયેલી […]

લચિત બરફૂકનની 400મી જન્મજયંતિની ઉજવણી પ્રસંગ્રે પીએમ મોદી શુક્રવારે સંબોધન કરશે

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. 25મી નવેમ્બરે લચિત બરફૂકનની 400મી જન્મજયંતિની વર્ષભરની ઉજવણીના સમાપન સમારોહને સંબોધિત કરશે. લચિત બરફૂકન અહોમ કિંગડમની રોયલ આર્મીના જનરલ હતા, જેમણે 1671માં સરાઈઘાટના યુદ્ધમાં મુઘલોને કારમી હાર આપી હતી પીએમ મોદીનો સતત પ્રયાસ રહ્યો છે કે તેઓ અનસંગ હિરોને યોગ્ય રીતે સન્માનિત કરે. આ અનુસંધાનમાં, દેશ 2022ને લચિત બરફૂકનની […]

મણિપુર સિનેમાના 50 વર્ષની ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલ ઓફ ઈન્ડિયામાં ઉજવણી

મુંબઈઃ ગોવામાં ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલ ઓફ ઈન્ડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે. 28મી નવેમ્બર સુધી ઉજવણી કરવામાં આવશે. દરમિયાન ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલ ઓફ ઈન્ડિયામાં મણીપુર સિનેમાના 50 વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. સુત્રોના જણાવ્યા અનુસાર, ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલ ઓફ ઇન્ડિયામાં મણીપુર સિનેમાના 50 વર્ષની ઉજવણી કરાઇ રહી છે. જે અંતર્ગત આ ફિલ્મ ફેસ્ટીવલમાં દસ મણીપુર […]

વિશ્વ ધરોહર (વારસો) દિવસ અંતર્ગત નવેમ્બર 19થી 25 સુધીનું આ આખું અઠવાડિયું ભારતમાં બધી હેરિટેજ સાઇટ્સની મુલાકાત માટે એન્ટ્રી ફ્રી.

દિલ્હી: વર્લ્ડ હેરિટેજ વીક:  વર્લ્ડ હેરિટેજ વીક દર વર્ષે 19 નવેમ્બરથી 25 નવેમ્બર સુધી ઉજવવામાં આવે છે. “વર્લ્ડ હેરિટેજ વીકની શરૂઆત નિમિત્તે 19 નવેમ્બરે આર્કિયોલોજિકલ સર્વે ઑફ ઈન્ડિયાના સ્મારકોમાં બધા માટે પ્રવેશ મફત રહેશે,” ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે ટ્વિટ કર્યું. Entry will be free for all at @ASIGoI monuments on 19th Nov to mark the commencement […]

દીકરીઓ સ્વતંત્ર અને આત્મનિર્ભર બને તેવી સમાજ વ્યવસ્થાનું નિર્માણ કરીએઃ મનીષા વકીલ

ગાંધીનગરઃ મહિલા અને બાળવિકાસ મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની શુભેચ્છા આપતા કહ્યું કે,સક્ષમ દીકરી, સશક્ત ગુજરાતના નિર્માણ માટે મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજય સરકાર અનેકવિધ પ્રયાસો કરી રહી છે. રાજ્યની દીકરીઓ સુપોષિત, આત્મનિર્ભર અને સુશિક્ષિત બને તે સુનિશ્ચિત કરી બેટી બચાવો બેટી પઢાવો અભિયાનમાં જોડાઈ દીકરીઓ સ્વતંત્ર અને આત્મનિર્ભર બને તેવી સમાજ […]

ગુજરાતઃ ભ્રષ્ટાચારમુક્ત ભારત-વિકસિત ભારત થીમ ઉપર સતર્કતા જાગૃતિ સપ્તાહની ઉજવણી કરાશે

અમદાવાદઃ ભ્રષ્ટચાર નાબૂદી માટે નાગરિકોમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ જનજાગૃતિ લાવવા “કેન્દ્રીય સતર્કતા આયોગ” દ્વારા આગામી તા. 31 ઓક્ટોબર થી 6 નવેમ્બર દરમિયાન “સતર્કતા જાગૃતિ સપ્તાહ” ઉજવવામાં આવશે. જે અંતર્ગત રાજ્ય સરકારે પણ આ સપ્તાહ સમગ્ર રાજ્યમાં ઉજવવાનો નિર્ણય કર્યો છે. આ વર્ષે સતર્કતા જાગૃતિ સપ્તાહની થીમ ‘ભ્રષ્ટાચારમુક્ત ભારત- વિકસિત ભારત’ રાખવામાં આવી છે. સતર્કતા જાગૃતિ સપ્તાહનું […]

વિશ્વ આદિવાસી દિનની ઊજવણી, કમ્બોઈ, વાઘોડિયા અને બનાસકાંઠામાં અનેક કાર્યક્રમો યોજાયા

ગાંધીનગરઃ ગુજરાતમાં ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં તા.9મીને મંગળવારે વિશ્વ આદિવાસી દિન નિમિત્તે અનેક કાર્યક્રમો યોજાયા હતા. રાજ્યના મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ વિશ્વ આદિવાસી દિવસની રાજ્યકક્ષાની ઊજવણી અંતર્ગત આદિવાસીઓના મસીહા અને સ્વાતંત્ર્ય સંગ્રામના વીર નાયક  ગોવિંદગુરૂની સમાધિ સ્થળ કંબોઈધામ ખાતે ભાવપૂર્વક દર્શન-અર્ચન કર્યા હતા. ઝાલોદ ખાતે વિશ્વ આદિવાસી દિવસની રાજ્ય કક્ષાની ઊજવણીમાં સહભાગી બનવા પહોંચેલા મુખ્યમંત્રીએ મંદિર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code