1. Home
  2. Tag "Cemetery Tragedy"

ગાઝિયાબાદમાં સ્મશાન ગૃહની છત ધરાશાયી કેસમાં ભ્રષ્ટાચાર થયાનો ખુલાસો

દિલ્હીઃ ગાઝિયાબાદમાં સ્મશાનગૃહથી છત ધરાશાયી થવાના ચકચારી કેસમાં પોલીસ દ્વારા કરવામાં આવી રહેલી તપાસમાં ભ્રષ્ટાચારના તાણાવાણા સામે આવ્યાં છે. નગરપાલિકાના ઈન્ચાર્જ ઓફિસર તથા અન્ય અધિકારીઓએ રૂ. 16 લાખની લાંચ લઈને સ્મશાન ગૃહમાં બાંધકામની મંજૂરી આપવામાં આવી હોવાનું ખૂલ્યું છે. આ પ્રકરણમાં ઝડપાયેલા કોન્ટ્રાક્ટર અજય ત્યાગીની પોલીસે કરેલી પૂછપરછમાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયો છે. ટેન્ડર પ્રક્રિયામાં જ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code