પાકિસ્તાનના કરાંચીમાં કબ્રસ્તાનમાં મૃતદેહ દફનાવવા નથી જગ્યા, જૂની કબર તોડીને ઉપર બનાવાય છે નવી
નવી દિલ્હીઃ પડોશી દેશ પાકિસ્તાનના સૌથી મોટા શહેર કરાચીમાં હાલ કબ્રસ્તાનમાં મૃતદેહના અંતિમ સંસ્કાર માટે જગ્યા નહીં મળતી હોવની ફરિયાદો ઉઠી છે. કબ્રસ્તાનમાં ક્યાક જગ્યા બાકી હોય તો પણ માફિયાઓ સક્રિય છે અને મૃતકોને દફનાવવા માટે લોકો પાસેથી મોટી રકમ વસૂલે છે. કરાચીમાં ઘણા એવા કબ્રસ્તાન છે જ્યાં પહેલાથી જ દફનાવવામાં આવેલા મૃતકોની કબરો તોડીને […]