1. Home
  2. Tag "challenge"

ભારત સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં સ્થિતિ મજબૂત કરી રહ્યું છે, ચીનને પડકાર આપનાર એકમાત્ર દેશ

ભારત સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં સતત પોતાની સ્થિતિ મજબૂત કરી રહ્યું છે. કુશળ કાર્યબળ સાથે, ભારત એકમાત્ર એવો દેશ છે જે સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં ચીન સાથે સ્પર્ધા કરી શકે છે. ખાસ વાત એ છે કે, વિશ્વની કુલ સેમિકન્ડક્ટર ડિઝાઇન પ્રતિભામાંથી 20% ભારતીય ત્રણ શહેરો – બેંગલુરુ, હૈદરાબાદ અને પુણેમાં સ્થિત છે. ક્વોલકોમની 5G ચિપ 100% ભારતમાં ડિઝાઇન કરવામાં આવી […]

વકફ બિલને સુપ્રીમ કોર્ટમાં પડકારવાની તૈયારી, કોંગ્રેસ ટૂંક સમયમાં કોર્ટનો દરવાજો ખટખટાવશે

વકફ સુધારા બિલને સુપ્રીમ કોર્ટમાં પડકારવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિન પછી કોંગ્રેસે શુક્રવારે કહ્યું કે તે બહુ જલ્દી સંસદમાં પસાર થયેલા વક્ફ (સુધારા) બિલ, 2024ની બંધારણીયતાને સુપ્રીમ કોર્ટમાં પડકારશે. શુક્રવારે સવારે સંસદમાં બિલને મંજૂરી આપવામાં આવી હતી. તેને પહેલા લોકસભા અને પછી રાજ્યસભાએ મંજૂરી આપી હતી. DMKએ બિલ વિરુદ્ધ સુપ્રીમ […]

પીઓકે મામલે ઓમર અબ્દુલ્લાએ કેન્દ્ર સરકારને આપ્યો પડકાર

જમ્મુઃ જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ વિદેશ મંત્રી એસ જયશંકર દ્વારા લંડનમાં Pok પર આપેલા નિવેદન પર આકરી પ્રતિક્રિયા આપી છે. વિધાનસભામાં બોલતા, ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે, પાકિસ્તાન કબજા હેઠળનું કાશ્મીર (POK) પાછું મેળવવાથી આપણને કોણ રોકી રહ્યું છે. ઓમર અબ્દુલ્લાએ વિધાનસભામાં વિદેશ મંત્રી એસ જયશંકરના પીઓકે પરના નિવેદન પર કહ્યું કે વિદેશ મંત્રીએ […]

બાબા સિદ્દીકીની હત્યાથી ઉશ્કેરાયેલા પપ્પુ યાદવે કુખ્યાત લોરેન્સ બિશ્નોઈ ગેંગ સામે ફેક્યો પડકાર

પૂર્ણિયાઃ ગુજરાતની જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ફરી એકવાર મુંબઈમાં NCP નેતા બાબા સિદ્દીકીની હત્યાના કારણે ચર્ચામાં છે. અહીં આ ઘટના બાદ પૂર્ણિયાના સાંસદ રાજેશ રંજન ઉર્ફે પપ્પુ યાદવની સોશિયલ મીડિયાની એક પોસ્ટને પગલે વિવિધ અટકળો વહેતી થઈ છે.  આ પોસ્ટમાં સાંસદ પપ્પુ યાદવે જણાવ્યું હતું કે, જો કાયદો પરવાનગી આપે છે, તો હું 24 […]

મમતા બેનર્જીએ બળાત્કાર વિરોધી કાયદો લાવવા નરેન્દ્ર મોદીને આપી ચેલેન્જ

દીદીએ વડાપ્રધાન અને ભાજપા ઉપર કર્યાં આકરા પ્રહાર પશ્ચિમ બંગાળને સળગાવવાનો પ્રયાસ કરાતો હોવાનો કર્યો આક્ષેપ કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં મહિલા તબીબની હત્યાની ઘટનાને પગલે લોકોમાં રોષ ફેલાયો છે. તેમજ ન્યાયની માંગણી સાથે લોકો દેખાવો કરી રહ્યાં છે. દરમિયાન પશ્ચિમ બંગાળમાં ભાજપાએ બંધનું એલાન આપ્યું છે. એટલું જ નહીં બંધના એલાન દરમિયાન ભાજપના નેતાઓ અને કાર્યકરોમાં […]

ઓવૈસીને ચેલેન્જ ફેંકનાર નવનીત રાણાની શું છે રાજકીય પ્રોફાઇલ, કેવી રહી છે એક્ટ્રેસથી રાજનેતા સુધીની સફર ?

લોકસભા ચૂંટણીના ચોથા તબક્કા માટે રાજકીય પક્ષો અને નેતાઓ જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. આ દરમિયાન ભાષણબાજીની પણ હદ વટાવી રહી છે. બીજેપી ઉમેદવાર નવનીત રાણાએ પણ આવું જ નિવેદન આપ્યું હતું, જેના પર દિલ્હીથી હૈદરાબાદ સુધી રાજકારણ શરૂ થયું હતું. ‘માત્ર 15 સેકન્ડ’ વિશે વાત કરીને, નવનીત રાણાએ એએમઆઈએમના વડા અસદુદ્દીન ઓવૈસીના ભાઈ અકબરુદ્દીન […]

રાયબરેલીમાં 2009 બાદથી ભાજપની સતત વધતી મતોની ટકાવારી કોંગ્રેસ માટે બની શકે છે પડકાર

આખરે રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસના છેલ્લા ગઢને બચાવવા આવ્યા છે. તેઓ અમેઠીને બદલે રાયબરેલીથી ચૂંટણી લડી રહ્યા છે. તેમણે રાયબરેલીથી નોમિનેશનના સમયને પણ ભાવનાત્મક ક્ષણ ગણાવી છે. પરંતુ ભાજપ રાહુલ ગાંધીના અમેઠી છોડીને રાયબરેલીથી ચૂંટણી લડવા પર સવાલ ઉઠાવી રહી છે. .ભાજપ રાહુલ ગાંધીને ટોણો મારી રહી છે કે તેઓ હારનો ખતરો જોઇને અમેઠીથી […]

રાજસ્થાન, છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળ મામલે ચર્ચા કરવાનો વિપક્ષને સ્મૃતિ ઈરાનીનો પડકાર

નવી દિલ્હીઃ મણિપુરના મુદ્દે સંસદમાં મડાગાંઠ સતત વધી રહી છે અને વિપક્ષે સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ આપી છે, જેને લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ સ્વીકારી લીધી છે. વિપક્ષ સતત મણિપુર મુદ્દે સંસદમાં પીએમ નરેન્દ્ર મોદીના નિવેદનની માંગ કરી રહ્યો છે અને હંગામો મચાવી રહ્યો છે. બુધવારે વિપક્ષના હંગામા પર કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની ભડક્યાં હતા […]

હવામાનની વધતી જતી વિપરીત અસરો કૃષિ વ્યવસ્થાતંત્ર-ખેડૂતો માટે મોટો પડકાર : રાઘવજી પટેલ

અમદાવાદઃ બદલાતા હવામાનમાં કુશળ ખેતી વિષય પર આયોજિત કાર્યશાળાને સંબોધિત કરતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યુ કે, હવામાનની વધતી જતી વિપરીત અસરો કૃષિ વ્યવસ્થાતંત્ર અને ખેડૂતો માટે સૌથી મોટો પડકાર છે. કૃષિ વિકાસ તંત્ર- કૃષિ વૈજ્ઞાનિકો અને અધિકારીઓએ આ માટે અગમચેતીના પગલા લેવા જોઇએ અને ખેડૂતોને આ પરિસ્થિતિમાં કુશળ ખેતી કેવી રીતે કરી શકાય તેનુ […]

ઓમિક્રોનના પડકારને પહોંચી વળવા સરકાર તૈયારઃ મનસુખ માંડવિયા

નવી દિલ્હીઃ સરકાર કોવિડ-19ના પ્રકાર ઓમિક્રોનના પડકારને પહોંચી વળવા માટે સરકાર સંપૂર્ણ રીતે તૈયાર છે અને આ સંદર્ભે અનેક સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. તેમ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું. સંસદના શિયાળુ સત્ર દરમિયાન લોકસભામાં કોવિડ રોગચાળા અંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે, બેંગ્લોરમાં ઓમિક્રોનના બે દર્દીઓની પુષ્ટિ થઈ છે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code