રામ મંદિર દાન ચોરીઃ ચંપતરાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં મંજૂર, કૃષ્ણ મોહનને જવાબદારી સોંપાઈ
અયોધ્યા, 6 જુલાઈ, 2026: રામ મંદિર દાન ચોરી મામલે છેવટે રામ મંદિર ટ્રસ્ટની મીટિંગમાં ચંપત રાય અને અનિલ મિશ્રાનું રાજીનામું મંજૂર કરી લેવામાં આવ્યું છે. ચંપતરાયના સ્થાને હાલ કૃષ્ણ મોહનને જવાબદારી સોંપવામાં આવી છે. મીડિયા અહેવાલો અનુસાર આ બેઠકમાં ચંપત રાય અને અનિલ મિશ્રા સામેલ થયા નહોતા. માહિતી મુજબ સ્વામી ગોવિંદ ગિરી મહારાજે ચંપત રાય […]


