1. Home
  2. Tag "Chamunda Mataji Temple"

ચોટિલામાં સુપ્રસિદ્ધ ચામુંડા માતાજી મંદિર દર્શનાર્થીઓ માટે આગામી 20 મે સુધી બંધ રહેશે

સુરેન્દ્રનગરઃ કોરોનાના કેસ વધતા રાજ્યમાં અનેક ધાર્મિક સ્થળો ભાવિક-ભક્તોના દર્શન માટે બંધ કરવામાં આવ્યા છે. મંદિરના ટ્રસ્ટો દ્વારા ભક્તોના હિત માટે નિર્ણય લેવામાં આવ્યો છે. સુપ્રસિદ્ધ એવા ચોટીલા ચામુંડા માતાજીના ડુંગર ટ્રસ્ટ દ્વારા આગામી 20 મે સુધી દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય કરવા આવ્યો છે. સુપ્રસિદ્ધ  તિર્થ ધામ એવા સુરેન્દ્રનગર જિલ્લાના નેશનલ હાઇવે પર આવેલા […]

ચોટીલાનું મંદિર વધુ 10 દિવસ માટે બંધ, કોરોનાના સંક્રમણને અટકાવવા માટે લેવાયો નિર્ણય

ગુજરાતમાં કોરોનાવાયરસની અસર ચોટીલા મંદિર વધુ 10 દિવસ માટે બંધ 20 મે સુધી ભક્તોની અવર જવર પર પ્રતિબંધ રાજકોટ: ગુજરાતમાં કોરોનાવાયરસના સંક્રમણના કારણે હવે મંદિરોના પ્રશાસન દ્વારા પણ મહત્વના નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. રાજકોટ શહેર નજીક આવેલા ચોટીલા મંદિરને પણ હવે 20 મે સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના નાના મોટા અન્ય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code