1. Home
  2. Tag "chandigarh"

ઉત્તર ભારતમાં ધુમ્મસને પગલે હવાઈ સેવાને અસર, ઈન્ડિગોએ જાહેર કરી એડવાઈઝરી

નવી દિલ્હી, 13 જાન્યુઆરી 2026: ઉત્તર અને પશ્ચિમ ભારતના કેટલાક શહેરોમાં ગાઢ ધુમ્મસ છવાયું હતું. ધુમ્મસની અસર હવાઈ ટ્રાફિક પર પડી છે. ઓછી દૃશ્યતાનાં કારણે ચંદીગઢ, જમ્મુ અને ઉદયપુરમાં ફ્લાઈટ કામગીરી પ્રભાવિત થઈ રહી છે. દરમિયાન ઈન્ડિગો એરલાઇન્સે ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી છે. ઈન્ડિગોએ જણાવ્યું છે કે ચંદીગઢમાં ગાઢ ધુમ્મસ છવાયેલું છે. તેના કારણે એરપોર્ટ […]

પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને મધ્યપ્રદેશમાં ઠંડી વધવાની હવામાન વિભાગની આગાહી

નવી દિલ્હીઃ હવામાન વિભાગે આજે ઉત્તરપ્રદેશમાં કેટલીક જગ્યાએ તીવ્ર ઠંડી પડવાની આગાહી કરી છે. પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને મધ્યપ્રદેશમાં પણ તીવ્ર ઠંડીની આગાહી કરવામાં આવી છે. હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળના તરાઈ વિસ્તારોમાં રાત્રિ અને સવારના સમયે ગાઢ ધુમ્મસની સંભાવના છે. સિક્કિમ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં આગામી બે-ત્રણ દિવસ […]

ચંદીગઢ ગ્રેનેડ હુમલાનું પાકિસ્તાન અને કેનેડાનું કનેક્શન ખૂલ્યું

નવી દિલ્હીઃ ચંદીગઢ સેક્ટર-10માં પંજાબ પોલીસના રિટાયર્ડ અધિકારીના ઘરે ગ્રેનેડ હુમલાના કેસમાં ગેંગસ્ટર અને પંજાબ કનેક્શન સામે આવ્યું છે. વિદેશી ગેંગસ્ટર હેપ્પી પાસિયાને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા આ હુમલાની જવાબદારી લીધી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે પંજાબમાં આતંકવાદના સમયગાળા દરમિયાન નાકોદરમાં ચાર લોકોના એન્કાઉન્ટરનો બદલો લેવા માટે આ હુમલો કરવામાં આવ્યો હતો. […]

ચંદીગઢની આ જગ્યાઓ ઉનાળામાં જોવા માટે બેસ્ટ છે, ઝડપથી એક દિવસના ટ્રિપનો પ્લાન બનાવો

ઉનાળામાં ફરવા માટે ચંદીગઢની આ સુંદર જગ્યાઓ એક દિવસના ટ્રિપ માટે પરફેક્ટ છે. જલ્દીથી પ્લાન બનાવો અને આ સુંદર શહેરની મજા લો. રોક ગાર્ડનઃ ચંદીગઢનું રોક ગાર્ડન ખૂબ જ સુંદર જગ્યા છે. નેકચંદ જી દ્વારા બનાવેલ આ ગાર્ડન કચરા અને નકામી વસ્તુઓમાંથી બનાવવામાં આવ્યું છે. અહીંની મૂર્તિઓ અને રચનાઓ તમને હેરાન કરી દેશે. આ જગ્યા […]

પંજાબ, હરિયાણા અને ચંદીગઢ માટે ગંભીર હીટવેવને લઈ રેડ એલર્ટ

નવી દિલ્હીઃ ભારતીય હવામાન વિભાગ (IMD) એ પંજાબ, હરિયાણા અને રાજધાની ચંદીગઢ રાજ્યો માટે ગંભીર હીટવેવ રેડ એલર્ટ જાહેર કર્યું છે. સમગ્ર ઉત્તરપશ્ચિમ ભારતમાં તાપમાનમાં વધારો થતાં, હવામાન એજન્સીએ આગામી પાંચ દિવસમાં હીટવેવથી ગંભીર હીટવેવની સ્થિતિ ચાલુ રહેવાની આગાહી કરી છે. IMD એ ટ્વિટર પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, “ઉત્તર પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં […]

ચંદીગઢ મેયર ચૂંટણીના અધિકારી રહેલા અનિલ મસીહે હવે સુપ્રીમ કોર્ટની માફી માંગી લીધી છે, ગડબડનો હતો આરોપ

નવી દિલ્હી: કેન્દ્રશાસિત ચંદીગઢના મેયરની ચૂંટણીમાં અધિકારી રહેલા અનિલ મસીહે સુપ્રીમ કોર્ટમાં બિનશરતી માફી માંગી લીધી છે. તેમના પર આરોપ હતો કે મેયર ચૂંટણી દરમિયાન તેમણે બેલેટ પેપર્સ સાથે છેડછાડ કરી દીધી અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોને હારેલા ઘોષિત કર્યા હતા. તેમના આ નિર્ણયને આમ આદમી પાર્ટીએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો, તેના પછી કોર્ટે ચુકાદો […]

દિલ્હી લીકર પોલીસી પ્રકરણમાં EDના પંજાબ અને ચંદીગઢમાં અનેક સ્થળો ઉપર દરોડા

નવી દિલ્હીઃ ઈડીએ દિલ્હીની લીકર પોલીસી કોંભાડમાં તપાસને વધારે વેગવંતી બનાવી છે. દરમિયાન આજે ઈડી દ્વારા પંજાબ અને ચંદીગઢમાં દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. ઈડીની કાર્યવાહીમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. બીજી તરફ ઈડીની કાર્યવાહીને પગલે લીકર પોલીસીમાં સંડોવાયેલા લોકોમાં ફફટાડ ફેલાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમોએ આજે પંજાબ […]

સુખદેવ સિંહ ગોગામેડીના હત્યારાઑની ધરપકડ,દિલ્હી ક્રાઈમ બ્રાન્ચે ચંદીગઢમાંથી ઝડપી પાડયા

જયપુર:રાજસ્થાનના રાજપૂત નેતા સુખદેવ સિંહ ગોગામેડી હત્યા કેસની તપાસ કરી રહેલી રાજસ્થાન પોલીસને મોટી સફળતા મળી છે. રાજસ્થાન પોલીસે દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચ સાથે સંયુક્ત ઓપરેશનમાં ચંદીગઢથી હત્યા કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. ચંદીગઢના સેક્ટર 22માંથી મુખ્ય આરોપી રોહિત રાઠોડ અને નીતિન ફૌજી સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં પોલીસને સફળતા મળી છે. ત્રણેયને મોડી […]

વાયબ્રન્ટ ગુજરાત-2024: ચંદીગઢમાં કુંવરજી બાવળીયાની ઉપસ્થિતિમાં ભવ્ય રોડ-શો યોજાશે

અમદાવાદઃ તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સૌપ્રથમ વર્ષ 2003માં ‘વાયબ્રન્ટ ગુજરાત’ સમિટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેની સફળતાના પરિણામે આજે ગુજરાત દેશભરમાં રોકાણ માટેનું ‘બેસ્ટ ડેસ્ટિનેશન’ બન્યું છે. આ વર્ષે વાયબ્રન્ટ ગુજરાતના સફળતાપૂર્વક 20 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે વાયબ્રન્ટ ગુજરાત અંતર્ગત દેશભરના રોકાણકારો ગુજરાતમાં વધુ રોકાણ કરે તે હેતુથી જળ સંપત્તિ અને […]

ચંદીગઢમાં ખાતિસ્તાની નેતા પન્નૂની મિલ્કત NIAએની કાર્યવાહી, કોઠી સીલ કરાઈ

નવી દિલ્હીઃ ભારત અને કેનેડા વચ્ચે ખાલિસ્તાની નેતા નિજજરની હત્યાને પગલે સંબંધમાં ખટાશ આવી છે. હરદીપસિંહ નિજ્જરની હત્યા પાછળ ભારતની સંડોવણીનો કેનેડાના પીએમ ટ્રૂડાએ કરેલા આક્ષેપ બાદ ભારતે પણ વળતા પ્રહાર કર્યાં હતા. બીજી તરફ ભારતીય સુરક્ષા એજન્સીઓએ ખાલિસ્તાની નેતાઓ સામે લાલ આંખ કરીને પંજાબમાં વિવિધ સ્થળો ઉપર દરોડાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરમિયાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code