1. Home
  2. Tag "Chandrasekharji"

પીએમ મોદીએ પૂર્વ વડાપ્રધાન ચંદ્રશેખરજીને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

પૂર્વ વડાપ્રધાન ચંદ્રશેખરજીની જન્મજયંતી પીએમ મોદીએ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી પીએમ મોદીએ ટ્વિટ કરીને કહી આ વાત  દિલ્હી :વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના પૂર્વ વડાપ્રધાન ચંદ્રશેખરજીને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે.મોદીએ કહ્યું છે કે ચંદ્રશેખરજી એક ઉમદા વ્યક્તિત્વ હતા જેમની લોકતાંત્રિક મૂલ્યો પ્રત્યેની પ્રતિબદ્ધતા અને ગરીબી દૂર કરવાના પ્રયાસો માટે વ્યાપકપણે પ્રશંસા કરવામાં આવી હતી. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code