1. Home
  2. Tag "changed"

શિયાળુ રમતો માટે ગુલમર્ગને સેન્ટર ઓફ એક્સલન્સમાં પરિવર્તિત કરશે

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં શિયાળુ રમત-ગમતને વેગ આપવા માટે કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડો.મનસુખ માંડવિયાએ અહીં ગુલમર્ગને સ્પોર્ટિંગ હબમાં રૂપાંતરિત કરવાની સરકારની યોજનાની જાહેરાત કરી હતી. કેન્દ્રીય રમત મંત્રીએ ગુલમર્ગ ગોલ્ફ ક્લબ ખાતે રમાઈ રહેલી પાંચમી ખેલો ઈન્ડિયા વિન્ટર ગેમ્સના સમાપન સમારંભમાં હાજરી આપતાં આ વાત કરી હતી. આ સમાપન સમારંભમાં જમ્મુ અને કાશ્મીરનાં […]

સાત મિનિટની ભૂમિકાએ બોલીવુડની આ અભિનેત્રીની કારકિર્દી બદલી નાખી

બોલિવૂડ અભિનેત્રી તાપસી પન્નુએ તાજેતરમાં જ પોતાના કરિયરના તે મહત્વપૂર્ણ ક્ષણને યાદ કરી, જેના પછી તેના કરિયરને વેગ મળ્યો હતો. તાપસીએ યાદ કર્યું કે તેણે 2015 માં આવેલી ફિલ્મ ‘બેબી’ માં એક નાનો રોલ ભજવ્યો હતો અને આ રોલથી તેને બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં ઘણી મદદ મળી હતી. ફિલ્મને 10 વર્ષ પૂર્ણ થયાના પ્રસંગે, અભિનેત્રીએ કહ્યું કે, […]

દિલ્હી-એનસીઆરમાં કડકડતી ઠંડીના કારણે નોઈડામાં પણ શાળાઓના સમય બદલાયા

દિલ્હી-એનસીઆરમાં કડકડતી ઠંડીને કારણે હવે નોઈડામાં પણ શાળાઓનો સમય બદલાઈ ગયો છે. આગામી આદેશો સુધી ગૌતમ બુદ્ધ નગરની તમામ શાળાઓમાં 8મા ધોરણ સુધીનો અભ્યાસ સવારે 10 વાગ્યાથી શરૂ થશે. આ પહેલા ગાઝિયાબાદ અને દિલ્હીને લઈને પણ નવો ઓર્ડર આવ્યો છે. દિલ્હીમાં હાઇબ્રિડ મોડમાં અભ્યાસ  વધતા મુસાફરી પ્રતિબંધોને કારણે, ગુરુવારથી દિલ્હીમાં હાઇબ્રિડ (ઓફલાઇન અને ઓનલાઇન) મોડમાં […]

પૂર્વ વિદેશ મંત્રી એસએમ કૃષ્ણાનું નિધન, બેંગલુરુને વૈશ્વિક IT હબમાં પરિવર્તિત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી

બેંગ્લોરઃ પૂર્વ વિદેશ મંત્રી અને કર્ણાટકના મુખ્યમંત્રી સોમનહલ્લી મલ્લૈયા કૃષ્ણનું મંગળવારે વહેલી સવારે બેંગલુરુમાં તેમના નિવાસસ્થાને અવસાન થયું. તેઓ 92 વર્ષના હતા અને તેમની ઉંમર સંબંધિત બિમારીઓની સારવાર ચાલી રહી હતી. તેમની બૌદ્ધિક ક્ષમતા અને વહીવટી કૌશલ્ય માટે જાણીતા, એસએમ કૃષ્ણાની પાંચ દાયકાથી વધુ લાંબી રાજકીય કારકિર્દી હતી. 1 મે, 1932 ના રોજ, કર્ણાટકના મદ્દુરમાં […]

ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 9થી 11ની પરીક્ષા પદ્ધતિમાં કરાયો ફેરફાર

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત કરાયો ફેરફાર, હવે , 30% હેતુલક્ષી અને 70% વર્ણનાત્મક પ્રશ્નો પૂછાશે, ધોરણ 9 અને 11માં વર્ણનાત્મક પ્રશ્નમાં આંતરિક વિકલ્પ આપવાની જગ્યાએ જનરલ વિકલ્પ અપાશે ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા નવી શિક્ષણ નીતિ અંતર્ગત ધોરણ 9 અને 11ની પરીક્ષા પદ્ધતિમાં બદલાવ કરવામાં આવ્યો છે. જેમાં હેતુલક્ષી પ્રશ્નનો ગુણભાર […]

સંસદમાં હવે શપથ લેતી વખતે સૂત્રોચ્ચાર નહીં થાય, સ્પીકરે શપથગ્રહણનો નિયમ બદલ્યો

નવી દિલ્હીઃ 18મી લોકસભાના પ્રથમ સત્ર દરમિયાન AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ સંસદ સભ્ય તરીકે શપથ લીધા બાદ ગૃહમાં ‘જય ભીમ, જય મીમ, જય તેલંગાણા’ અને અંતે ‘જય પેલેસ્ટાઈન’ના નારા લગાવીને નવો વિવાદ સર્જ્યો હતો. ઓવૈસી ઉપરાંત અન્ય ઘણા સાંસદો પણ સંસદ સભ્યપદના શપથ લેતા પહેલા કે પછી ગૃહમાં સૂત્રોચ્ચાર કરતા જોવા મળ્યા હતા. આને લઈને […]

બદ્રીનાથ-કેદારનાથમાં હવામાન બદલાયું, હળવો વરસાદ

નવી દિલ્હીઃ બદ્રીનાથ અને કેદારનાથ ધામમાં હળવો વરસાદ થઈ રહ્યો છે. યાત્રાળુઓ છત્રી અને રેઈનકોટ પહેરે છે. રવિવારે સવારથી જ બંને ધામો પર વાદળો ઘેરાયા હતા. સાંજે હળવો વરસાદ શરૂ થયો હતો. કેદારનાથમાં દૂરના પર્વતીય શિખરો પર બરફ સ્પષ્ટપણે જોઈ શકાય છે. બદ્રીનાથ ધામના દૂરના શિખરો પર બરફ પડ્યો છે, પરંતુ બદ્રીનાથમાં અત્યારે બરફ નથી […]

રામનવમી પર્વ પર હનુમાનગઢીમાં દર્શનના સમયમાં ફેરફાર કરાયો

લખનૌઃ રામનવમી મહોત્સવને લઈને અયોધ્યામાં રામલલાના મંદિર પછી હવે હનુમાનગઢીના દર્શન શેડ્યુલ જારી કર્યા છે. રામનવમીને જોતા દર્શનનો સેડ્યુલ જારી કર્યું છે. નવા દર્શન શેડ્યુલ લાગુ થઈ જશે. નવા શેડ્યુલ અનુસાર હનુમાનગઢી પર 3 થી 4 સુધી હનુમાનજીની આરતી પૂજા અને શ્રૃંગાર થશે. ભક્તોનો પ્રવેશ સવારે 4 વાગ્યાથી શરૂ થશે. આ પછી મંદિરના દરવાજા બપોર […]

કોલકાતાઃ નેશનલ સેન્ટર ફોર ડ્રિંકિંગ વોટર, સેનિટેશન એન્ડ ક્વોલિટીનું નામ બદલાયું

નવીદિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે નેશનલ સેન્ટર ફોર ડ્રિંકિંગ વોટર, સેનિટેશન એન્ડ ક્વોલિટી, જોકા, કોલકાતાનું નામ બદલીને ‘ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વોટર એન્ડ સેનિટેશન (SPM-NIWAS)’ રાખવા મંજૂરી આપી છે. સંસ્થાની સ્થાપના જોકા, ડાયમંડ હાર્બર રોડ, કોલકાતા, પશ્ચિમ બંગાળ ખાતે 8.72 એકર જમીન પર કરવામાં આવી છે. આ સંસ્થાને પ્રશિક્ષણ કાર્યક્રમો દ્વારા જાહેર આરોગ્ય ઇજનેરી, પીવાનું પાણી, સ્વચ્છતા […]

મધ્યપ્રદેશઃ ભોપાલના બે વિસ્તારના નામ બદલવામાં આવ્યાં

ભોપાલઃ મધ્યપ્રદેશમાં ફરી એકવાર વિસ્તારના નામ બદલવા મુદ્દે રાજકારણ ગરમાયું છે. ભોપાલ નગરનિગમની બેઠકમાં રાજધાનીના બે વિસ્તારના નામ બદલવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. જે બાદ હલાલપુર બસ સ્ટેન્ડનું નામ હનુમાનગઢી અને લાલઘાટીનું નામ મહેન્દ્ર નારાયણ દાસજી મહારાજ સર્વેશ્વર ચોક કરવાના પ્રસ્તાવને મંજૂરીની મહોર મારવામાં આવી છે. આ બંને પ્રસ્તાવ ભોપાલના સાંસદ પ્રજ્ઞાસિંહ ઠાકુરએ રજુ કર્યો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code