1. Home
  2. Tag "changed"

પૂર્વોત્તર ભારતમાં ડ્રગ્સ હેરાફેરીની મોટસ ઓપરેન્ડી બદલાઈ, મ્યાંમારથી સિન્થેટિક ડ્રગ્સની ઘુસણખોરી વધી

નવી દિલ્હી, 30 જુલાઈ 2026: ઉત્તરપૂર્વ ભારતમાં નશીલા પદાર્થોની તસ્કરીનું સ્વરૂપ હવે ઝડપથી બદલાઈ રહ્યું છે. કેન્દ્ર સરકારે સંસદમાં આપેલી મહત્વની માહિતીમાં જણાવ્યું છે કે તસ્કરી કરનારા કુખ્યાત ગેંગ હવે પરંપરાગત હેરોઈનની સાથે-સાથે મ્યાંમારની સરહદેથી મેથામફેટામાઈન (ક્રિસ્ટલ મેથ/યાબા) જેવા ખતરનાક સિન્થેટિક ડ્રગ્સની હેરાફેરી પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. ગૃહ રાજ્ય મંત્રાલય દ્વારા જણાવવામાં […]

મુંબઈ ઇન્ડિયન્સે આગામી સીઝન પહેલા હેડ કોચ બદલ્યો, આ અનુભવી ખેલાડીને મોટી જવાબદારી સોંપી

મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં નોંધપાત્ર ફેરફારો થઈ રહ્યા છે. ટીમે નવા મુખ્ય કોચની નિમણૂક કરી છે. હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપ હેઠળ WPLમાં રમનારી મુંબઈ ઈન્ડિયન્સના નવા મુખ્ય કોચ તરીકે લિસા કીટલીને નિયુક્ત કરવામાં આવી છે. લિસા 2026માં મહિલા પ્રીમિયર લીગ માટે મુંબઈ ઈન્ડિયન્સ સાથે જોડાઈ રહી છે. લિસા પહેલા ચાર્લોટ એડવર્ડ્સ મુંબઈ ઈન્ડિયન્સના મુખ્ય કોચ હતા. નીતા […]

વાઈબ્રન્ટ સમિટે ગુજરાતના આર્થિક અને સામાજિક પરિદૃશ્યને સંપૂર્ણપણે બદલી નાખ્યું છેઃ ભૂપેન્દ્ર પટેલ

નવી દિલ્હીઃ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવી દિલ્હીના ચાણક્યપુરીમાં આવેલા લીલા પેલેસ ખાતે આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદો (VGRC) – ઇન્ટરેક્શન મીટને સંબોધિત કરી હતી. આ કાર્યક્રમમાં દેશના પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિઓ, ભારત સરકારના વરિષ્ઠ અધિકારીઓ અને મીડિયા પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. આ ઇન્ટરેક્શન મીટનું આયોજન ગુજરાતમાં યોજાનાર આગામી વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદો માટે મંચ તૈયાર કરવા […]

શિયાળુ રમતો માટે ગુલમર્ગને સેન્ટર ઓફ એક્સલન્સમાં પરિવર્તિત કરશે

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં શિયાળુ રમત-ગમતને વેગ આપવા માટે કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડો.મનસુખ માંડવિયાએ અહીં ગુલમર્ગને સ્પોર્ટિંગ હબમાં રૂપાંતરિત કરવાની સરકારની યોજનાની જાહેરાત કરી હતી. કેન્દ્રીય રમત મંત્રીએ ગુલમર્ગ ગોલ્ફ ક્લબ ખાતે રમાઈ રહેલી પાંચમી ખેલો ઈન્ડિયા વિન્ટર ગેમ્સના સમાપન સમારંભમાં હાજરી આપતાં આ વાત કરી હતી. આ સમાપન સમારંભમાં જમ્મુ અને કાશ્મીરનાં […]

સાત મિનિટની ભૂમિકાએ બોલીવુડની આ અભિનેત્રીની કારકિર્દી બદલી નાખી

બોલિવૂડ અભિનેત્રી તાપસી પન્નુએ તાજેતરમાં જ પોતાના કરિયરના તે મહત્વપૂર્ણ ક્ષણને યાદ કરી, જેના પછી તેના કરિયરને વેગ મળ્યો હતો. તાપસીએ યાદ કર્યું કે તેણે 2015 માં આવેલી ફિલ્મ ‘બેબી’ માં એક નાનો રોલ ભજવ્યો હતો અને આ રોલથી તેને બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં ઘણી મદદ મળી હતી. ફિલ્મને 10 વર્ષ પૂર્ણ થયાના પ્રસંગે, અભિનેત્રીએ કહ્યું કે, […]

દિલ્હી-એનસીઆરમાં કડકડતી ઠંડીના કારણે નોઈડામાં પણ શાળાઓના સમય બદલાયા

દિલ્હી-એનસીઆરમાં કડકડતી ઠંડીને કારણે હવે નોઈડામાં પણ શાળાઓનો સમય બદલાઈ ગયો છે. આગામી આદેશો સુધી ગૌતમ બુદ્ધ નગરની તમામ શાળાઓમાં 8મા ધોરણ સુધીનો અભ્યાસ સવારે 10 વાગ્યાથી શરૂ થશે. આ પહેલા ગાઝિયાબાદ અને દિલ્હીને લઈને પણ નવો ઓર્ડર આવ્યો છે. દિલ્હીમાં હાઇબ્રિડ મોડમાં અભ્યાસ  વધતા મુસાફરી પ્રતિબંધોને કારણે, ગુરુવારથી દિલ્હીમાં હાઇબ્રિડ (ઓફલાઇન અને ઓનલાઇન) મોડમાં […]

પૂર્વ વિદેશ મંત્રી એસએમ કૃષ્ણાનું નિધન, બેંગલુરુને વૈશ્વિક IT હબમાં પરિવર્તિત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી

બેંગ્લોરઃ પૂર્વ વિદેશ મંત્રી અને કર્ણાટકના મુખ્યમંત્રી સોમનહલ્લી મલ્લૈયા કૃષ્ણનું મંગળવારે વહેલી સવારે બેંગલુરુમાં તેમના નિવાસસ્થાને અવસાન થયું. તેઓ 92 વર્ષના હતા અને તેમની ઉંમર સંબંધિત બિમારીઓની સારવાર ચાલી રહી હતી. તેમની બૌદ્ધિક ક્ષમતા અને વહીવટી કૌશલ્ય માટે જાણીતા, એસએમ કૃષ્ણાની પાંચ દાયકાથી વધુ લાંબી રાજકીય કારકિર્દી હતી. 1 મે, 1932 ના રોજ, કર્ણાટકના મદ્દુરમાં […]

ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 9થી 11ની પરીક્ષા પદ્ધતિમાં કરાયો ફેરફાર

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત કરાયો ફેરફાર, હવે , 30% હેતુલક્ષી અને 70% વર્ણનાત્મક પ્રશ્નો પૂછાશે, ધોરણ 9 અને 11માં વર્ણનાત્મક પ્રશ્નમાં આંતરિક વિકલ્પ આપવાની જગ્યાએ જનરલ વિકલ્પ અપાશે ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા નવી શિક્ષણ નીતિ અંતર્ગત ધોરણ 9 અને 11ની પરીક્ષા પદ્ધતિમાં બદલાવ કરવામાં આવ્યો છે. જેમાં હેતુલક્ષી પ્રશ્નનો ગુણભાર […]

સંસદમાં હવે શપથ લેતી વખતે સૂત્રોચ્ચાર નહીં થાય, સ્પીકરે શપથગ્રહણનો નિયમ બદલ્યો

નવી દિલ્હીઃ 18મી લોકસભાના પ્રથમ સત્ર દરમિયાન AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ સંસદ સભ્ય તરીકે શપથ લીધા બાદ ગૃહમાં ‘જય ભીમ, જય મીમ, જય તેલંગાણા’ અને અંતે ‘જય પેલેસ્ટાઈન’ના નારા લગાવીને નવો વિવાદ સર્જ્યો હતો. ઓવૈસી ઉપરાંત અન્ય ઘણા સાંસદો પણ સંસદ સભ્યપદના શપથ લેતા પહેલા કે પછી ગૃહમાં સૂત્રોચ્ચાર કરતા જોવા મળ્યા હતા. આને લઈને […]

બદ્રીનાથ-કેદારનાથમાં હવામાન બદલાયું, હળવો વરસાદ

નવી દિલ્હીઃ બદ્રીનાથ અને કેદારનાથ ધામમાં હળવો વરસાદ થઈ રહ્યો છે. યાત્રાળુઓ છત્રી અને રેઈનકોટ પહેરે છે. રવિવારે સવારથી જ બંને ધામો પર વાદળો ઘેરાયા હતા. સાંજે હળવો વરસાદ શરૂ થયો હતો. કેદારનાથમાં દૂરના પર્વતીય શિખરો પર બરફ સ્પષ્ટપણે જોઈ શકાય છે. બદ્રીનાથ ધામના દૂરના શિખરો પર બરફ પડ્યો છે, પરંતુ બદ્રીનાથમાં અત્યારે બરફ નથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code