1. Home
  2. Tag "Char dham yatra"

ઉત્તરાખંડમાં ચાર ધામ યાત્રાની તૈયારીઓ શરૂ,26 એપ્રિલે ખુલશે કેદારનાથ ધામના કપાટ

દહેરાદુન:ઉત્તરાખંડમાં ચાર ધામોના દ્વાર ખોલવાની તારીખોની જાહેરાત કરવામાં આવી છે.શ્રી બદ્રીનાથ અને કેદારનાથ મંદિર સમિતિએ ચાર ધામો ખોલવાનો સમય અને દિવસ નક્કી કર્યો છે.મંદિર સમિતિ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ વર્ષે ગંગોત્રી અને યમુનોત્રી ધામના કપાટ 22 એપ્રિલે ખુલશે, કેદારનાથ ધામના કપાટ 26 એપ્રિલે અને બદ્રીનાથ ધામના કપાટ 27 એપ્રિલે ખુલશે.જે બાદ પ્રશાસન તરફથી […]

કેદારનાથ ધામના દ્વાર શુભ મૂહર્તમાં ખોલવામાં આવ્યા,પીએમ નરેન્દ્ર મોદીના નામની પ્રથમ પૂજા કરવામાં આવી

વૈદિક મંત્રોચ્ચાર સાથે ખુલ્યા કેદારનાથ ધામના દ્વાર પીએમ મોદીના નામેથી કરવામાં આવી પહેલી પૂજા CM ધામી સહિત 10 હજાર ભક્તો રહ્યા ઉપસ્થિત દહેરાદુન :કેદારનાથ ધામના દ્વાર શુક્રવારે સવારે 06:26 વાગ્યે શુભ મુહૂર્તમાં ખોલવામાં આવ્યા હતા. હવે 6 મહિના સુધી કેદાર ધામમાં બાબાના ભક્તો તેમના દર્શન અને પૂજા કરી શકશે.બાબાના મંદિરને દસ ક્વિન્ટલ ફૂલોથી શણગારવામાં આવ્યું […]

ઉનાળાના વેકેશનમાં ચારધામ યાત્રા કરવી છે ? તો જાણીલો રેલ્વેની આ ખાસ ઓફર

  ભારતમાં ઘણા એવા ધાર્મિક સ્થળો છે, જેનો મહિમા વિદેશમાં પ્રસિદ્ધ છે. આ ધાર્મિક સ્થળોમાં ચાર ધામનું વિશેષ મહત્વ છે. દરેક શ્રદગ્ધાળું ઓછામાં ઓછા એક વખત ચાર ધામની મુલાકાત લેવા ઈચ્છે છે. ઉનાળાની સિઝન શરૂ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં, જો તમે ઉનાળાની રજાઓમાં ક્યાંક ફરવાનું વિચારી રહ્યા છો, તો ચાર ધામની મુલાકાત લેવાની આ […]

ચારધામ યાત્રા 2021માં અત્યારસુધી રેકોર્ડબ્રેક 4 લાખ શ્રદ્વાળુઓએ કર્યા દર્શન, હજુ પણ ઘસારો ચાલુ

ચારધામ યાત્રામાં યાત્રાળુઓનો રેકોર્ડ તૂટ્યો અત્યારસુધીમાં 4 લાખ યાત્રાળુઓએ કર્યા દર્શન ચારધામ યાત્રા અત્યારે કડકડતી ઠંડીમાં ચાલી રહી છે નવી દિલ્હી: આ વર્ષે પણ કોરોના મહામારીને કારણે ચારધામ યાત્રા મોડી શરૂ થઇ હતી. જો કે અહીંયા જે રસપ્રદ વાત જોવા મળી છે એ એ છે કે આ વર્ષે યાત્રાળુઓની રેકોર્ડબ્રેક સંખ્યા જોવા મળી રહી છે. […]

ચાર ધામ યાત્રાને લઇને મહત્વના સમાચાર, હાઇકોર્ટે અપર લિમિટ હટાવી

હાઇકોર્ટે ચારધામ યાત્રા મામલામાં ઉત્તરાખંડ સરકારને રાહત આપી હાઇકોર્ટે હવે અપર લિમિટ હટાવી હવે વધુ પ્રવાસીઓ દર્શનનો લાભ લઇ શકશે નવી દિલ્હી: ઉત્તરાખંડ સરકારે ચારધામ યાત્રાના મામલામાં મોટી રાહત આપી છે. દૈનિક ધોરણે મર્યાદિત સંખ્યામાં પ્રવાસીઓને ધામોમાં પ્રવેશ આપવાના હાઇકોર્ટના નિર્ણયમાં મોટી શોધ બાદ કેદારનાથ અને બદ્રીનાથ પ્રવાસીઓની સંખ્યાને વધારતા કોર્ટે કહ્યું કે હવે કોઇપણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code