1. Home
  2. Tag "chattishgadh"

છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી દરમિયાન IED બ્લાસ્ટ, એક જવાન ઘાયલ,

રાયપુર – આજરોજ છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં  20 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. આ દરમિયાન સુકમામાં IED બ્લાસ્ટ થયો હોવાના  સમાચાર સામે આવ્યા છે.સામાન્ય રીતે આ રાજ્ય નક્સલીનો થી પ્રભાવિત રાજ્ય છે . પ્રાપ્ત જાણકારી પ્રમાણે  સુકમાના એસપી એ આપેલી જાણકારી અનુસાર  નક્સલવાદીઓએ સુકમાના ટોંડામાર્કા વિસ્તારમાં IED બ્લાસ્ટ કર્યો છે.આ વિસ્ફોટમાં બીએસએફના એક […]

પીએમ મોદીએ છત્તીસગઢ, મિઝોરમના મતદારોને કરી અપીલ , કહ્યું “મત આપીને લોકશાહીની ઉજવણીનો ભાગ બનો”

રાયપુર – આજરોજ છત્તીસગઢ  વિધાનસભાની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે.  ત્યારે  છત્તીસગઢ અને મિઝોરમમાં આજે વિધાનસભાની ચુંટણી માટે બંને રાજ્યોની જનતાને  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  મતદાન કરવાની ખાસ અપીલ કરી છે. પીએમ મોડી એ આજ રોજ મંગળવારે છત્તીસગઢ અને મિઝોરમના મતદારોને તેમના મતાધિકારની જવાબદારી નિભાવવા વિનંતી કરી. છત્તીસગઢના મતદારોને પોતાના સંદેશમાં પીએમ મોદીએ મતદાન કરીને […]

છત્તીસગઢના દુર્ગ જિલ્લામાં PM મોદીએ ભરી હુંકાર, ચૂંટણી રેલીને સંબોધતા CM બઘેલ પર સાઘ્યુ નિશાન

રાયગઢઃ પ્રઘાનમંત્રી નરેન્દ્ર મોદી આજરોજ  શનિવારે છત્તીસગઢ રાજ્યના દુર્ગ જીલ્લાની મુલાકાતે પહોચ્યા છએ આગામી વિઘાન સભાની ચૂંટણીને લઈને પીએમ મોગીની આ મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે ત્યારે આજે અહી દુર્ગ જીલ્લામાં પીએમ મોદીએ રેલીને સંબોઘિત કરી હતી અને વિપક્ષ પર નિશાન સાઘ્યુ હતું. છત્તીસગઢના દુર્ગમાં જાહેર સભાને સંબોધિત કરતી વખતે પીએમ મોદીએ […]

પીએમ મોદીનું છત્તીસગઢમાં સંબોધન ,કહ્યું ‘અહીં માત્ર પોસ્ટરોમાં દેખાઈ છે વિકાસ’

દિલ્હીઃ- પ્રઘાનમંત્રી નરેન્દ્ર મોદી આજરોજ મંગળવારે છત્તીસગઢમાં અનેક પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું હતું. આ સાથે જગદલપુરમાં એક રેલીને સંબોધિત કરતા પીએમ મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. પ્રાપ્ત માહિતી પ્રમાણે પીએમ મોદીએ રેલીને સંબોઘિત કરતા કહ્યું કે  છેલ્લા પાંચ વર્ષમાં કોંગ્રેસ દ્વારા છત્તીસગઢની જે હાલત થઈ છે તે આખો દેશ જોઈ રહ્યો છે. […]

પીએમ મોદી આજે છત્તીસગઢ અને તેલંગણાની લેશે મુલાકાત, અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન તથા શિલાન્યાસ કરશે

દિલ્હીઃ પ્રઘાનમંત્રી નરેન્દ્રલમોદી ઝએરોજ 3જી ઓક્ટબરકે તેલંગણા અને છત્તીસગઢની મુલાકાત લેવા જઈ રહ્યા છએ આ દરમિ.યાન તેઓ અનેક પ્રોજકેટ્નું ઉદ્ધાટન તથા શીલાન્યાસ કરશે. ઉલ્લેખનીય છે કે આગામી ચૂંટણીને લઈને આ બન્ને રાજ્યોની મુલાકાત ખાસ માનવામાં આવી રહી છે. પીએમ મોદી છત્તીસગઢ અને તેલંગાણાને રૂ. 34 હજાર કરોડથી વધુના પ્રોજેક્ટની ભેટ આપશે. તેમની મુલાકાત દરમિયાન પીએમ […]

છત્તીસગઢ-તેલંગણા બોર્ડર પાસેથી મોટી માત્રામાં વિસ્ફોટક સામગ્રી સાથે 10 લોકોની ધરપકડ કરાઈ

છત્તીસગઢ તેલંગણા બોર્ડર પાસે 10 લોકોની અટકાયત મોટો વિસ્ફોટ કરવાની યોજના હતી મોટી માત્રામાં વિસ્ફોટક સામગ્રી જપ્ત કરાઈ રાયપુરઃ- છત્તીસગઢ નક્સલીઓ માટે જાણીતો વિસ્તાર છે અહી અવાર નવાર નક્સલી હુમલાઓ થતા હોય છે ત્યારે વિતેલા દિવસને સોમવારે  તેલંગાણા-છત્તીસગઢ બોર્ડર પાસેથી મોટી માત્રામાં વિસ્ફોટક સામગ્રી જપ્ત કરી છે આ બબાતે તેલંગણા પોલીસને નક્સલ વિરોધી ઓપરેશનમાં મોટી […]

રાજસ્થાન, છત્તીસગઢ સહીતના રાજ્યમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં નોંધાયો વધારો – દેશના 4 પ્રમુખ શહેરોના ભાવ યથાવત

રાજસ્થાનમાં પેટ્રોલના ભાવમાં નોંધાયો વઘારો સાથે જ છત્તીસગઢમાં પેટ્રોલના પણ ભાવ વધ્યા ઉદયપુરઃ- દેશભરમાં પેટ્રોલ ડિઝલના ભાવ 100 રુપિયાને પાર પહોંચી ચૂક્યા છે ત્યારે હાલ પણ કેટચલાક રાજ્યોમાં સતત ભાવમાં વધારો જોવા મળી રહ્ય ોછે ત્યારે રાજસ્થાન અને છતત્ીસગઢ જેવા ઉત્તરના રાજ્યોને ફરી એક વાર મોંધવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે. પ્રાપ્ત વિગત પ્રમાણે […]

છત્તીસગઢઃ- નક્સલીઓ દ્વારા નારાયણપુરમાં ઈઆઈડી બ્લાસ્ટ કરાયો, એક જવાન શહીદ

છત્તીસગઢમાં ન ક્સલીઓનો આતંક ઈઆઈડી બ્લાસ્ટ કર્યો આ બ્લાસ્ટમાં એક જવાન શહીદ રાયગઢઃ– છત્તીસગઢ રાજ્ય નક્સલીઓ માટે જાણીતું છે જ્યા અવારનવાર નક્સલીઓ દ્રારા બ્લાસ્ટ કરવો, આતંક ફેલાવવો જેવી ઘટનાઓ પ્રકાશમાં આવતી રહેતી હોય છે. ત્યારે ફરી છત્તીસગઢના નારણપુરા વિસ્તારમાં નક્સલીઓ દ્વારા બ્લાસ્ટ કરવાની ઘટના સામે આવી રહી છે. પ્રાપ્ત વિગત પ્રમાણે છત્તીસગઢના નારાયણપુરમાં નક્સલવાદીઓ લગાવવામાં […]

છત્તીસગઢઃ બીજાપુરમાં નક્કલસીઓ બેકાબૂ  – માર્ગ નિર્માણ કાર્યના વાહનોને આગ ચાંપી કામદારોને આપી ધમકી

બીજાપુરમાં નક્કસલીઓ બેકાબૂ રોડનિર્માણમાં લાગેલી ગાડીઓને આગ ચાંપી મજૂરોને કર્યા કેદ   રાયપુરઃ- છત્તીસગઢ અતિ સંવેદનશીલ પ્રદેશોમાં સમાવેશ પામે છે, અહીં અવારનવાર નક્સલીઓ પોતાના નાપાક ઈરાદાઓને અંજામ આપતા હોય છે ત્યારે વિતેલા દિવસને શુર્કવારના રોજ પણ અહીં નક્સલીઓ દ્રારા ઉપદ્રવ ચમાવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર શુક્રવારે મોડી રાત્રે નક્સલવાદીઓએ […]

છત્તીસગઢની રાજધાની રાયપુરમાં 9 થી 19 એપ્રિલ સુધી સંપૂર્ણ લોકડાઉન લાગૂ કરાયું

રાયપુરમાં 9 થી 19 એપ્રિલ સુધી સંપૂર્ણ લોકડાઉન લાગૂ કરાયું સંપૂર્ણ લોકડાઉનના નિયમોનું સખ્ત પાલન કરવું પડશે રાયપુર – છત્તીસગઢની રાજધાની રાયપુરમાં કોરોનાના કેસમાં વૃ્દ્ધી જોવા મળી રહી છે, ત્યાકે મોટા પ્રમાણમાં વધતા કેસોને લઈને રાજ્ય સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે, જે અંતર્ગત 9  તારીખથી લઈને 19 એપ્રિલ સુધી સંપૂર્ણ લોકડાઉન લાદવાનો નિર્ણય કર્યો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code