1. Home
  2. Tag "chhatrapati sambhaji nagar-"

ઉપરાષ્ટ્રપતિ મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજી નગરની મુલાકાત લેશે

મુંબઈઃ ઉપરાષ્ટ્રપતિ ડો. બાબાસાહેબ આંબેડકર મરાઠવાડા યુનિવર્સિટીના 65માં દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. સંભાજી નગરની એસબી કોલેજ ખાતે બંધારણ જાગૃતિ વર્ષ અને અમૃત મહોત્સવનું પણ ઉદ્ઘાટન કરશે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર, 22મી ફેબ્રુઆરી, 2025ના રોજ મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજી નગર ખાતે એક દિવસના પ્રવાસ પર હશે. તેઓ આ દરમિયાન, ડૉ. બાબાસાહેબ આંબેડકર મરાઠવાડા યુનિવર્સિટી, સંભાજી […]

હવે ઔરંગાબાદ છત્રપતિ સંભાજીનગર તરીકે ઓળખાશે,ઉસ્માનાબાદનું નામ પણ બદલાયું

ઔરંગાબાદ અને ઉસ્માનાબાદ શહેરોના નામ બદલાયા  ઔરંગાબાદ છત્રપતિ સંભાજીનગર તરીકે ઓળખાશે એમવીએ સરકારે નામ બદલવાનો લીધો હતો નિર્ણય  મુંબઈ: મહારાષ્ટ્રના ઔરંગાબાદ અને ઉસ્માનાબાદ શહેરોના નામ બદલવામાં આવ્યા છે. એકનાથ શિંદેની આગેવાની હેઠળની મહારાષ્ટ્ર સરકારે ઔરંગાબાદ અને ઉસ્માનાબાદ જિલ્લાના નામ બદલીને અનુક્રમે છત્રપતિ સંભાજીનગર અને ધારાશિવ રાખવાની સૂચના બહાર પાડી છે. શુક્રવારે રાત્રે મહેસૂલ વિભાગ દ્વારા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code