1. Home
  2. Tag "Chhatrapati Shivaji"

PM મોદી મહારાષ્ટ્રની લેશે મુલાકાત,છત્રપતિ શિવાજીની પ્રતિમાનું કરશે અનાવરણ

દર વર્ષે 4 ડિસેમ્બરે મનાવવામાં આવે છે નેવી ડે PM મોદી 4 ડિસેમ્બરે મહારાષ્ટ્રની લેશે મુલાકાત છત્રપતિ શિવાજીની પ્રતિમાનું કરશે અનાવરણ દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 4 ડિસેમ્બર, 2023ના રોજ મહારાષ્ટ્રની મુલાકાત લેશે. વડાપ્રધાન મોદી સાંજે 4:15 વાગ્યે મહારાષ્ટ્રનાં સિંધુદુર્ગ પહોંચશે અને ત્યાં કિલ્લા પર છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ કરશે. તે પછી વડાપ્રધાન  સિંધુદુર્ગમાં ‘નેવી […]

આટલા વર્ષો માટે ભારત લાવવામાં આવશે છત્રપતિ શિવાજીનો વાઘ નખ,UKમાં એમઓયુ પર થયા હસ્તાક્ષર

દિલ્હી: છત્રપતિ શિવાજી મહારાજના પ્રખ્યાત વાઘ નખને ભારત આવવાનો રસ્તો સાફ થઈ ગયો છે. મહારાષ્ટ્ર સરકારના મંત્રીઓ સુધીર મુનગંટીવાર અને ઉદય સામંતે લંડનના વિક્ટોરિયા અને આલ્બર્ટ મ્યુઝિયમ સાથે વાઘ નખને ભારતમાં લાવવા માટે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. ભારતની આ ઐતિહાસિક ધરોહર લાંબા સમયથી બ્રિટિશ મ્યુઝિયમમાં રાખવામાં આવી છે. છત્રપતિ શિવાજી મહારાજના વાઘ નળ માટે […]

છત્રપતિ શિવાજીના રોલમાં જોવા મળશે અક્ષય કુમાર,જુઓ ફર્સ્ટ લુક

મુંબઈ:બોલિવૂડ સુપરસ્ટાર અક્ષય કુમાર આ દિવસોમાં તેની આગામી મરાઠી ફિલ્મને લઈને ચર્ચામાં છે.અક્ષય આ ફિલ્મમાં છત્રપતિ શિવાજી મહારાજની ભૂમિકા ભજવશે.આ મરાઠી ફિલ્મનું નામ ‘વેડાત મરાઠે વીર દૌડલે સાત’ છે.ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે.અક્ષય કુમારે તેના ઇન્સ્ટાગ્રામ પર આ વિશે માહિતી આપી છે.આ ફિલ્મમાં અક્ષય ખૂબ જ શાનદાર અને સીરીયસ  ભૂમિકામાં જોવા મળી રહ્યા છે.આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code