ગુજરાતમાં લવજેહાદનો કાયદો લાવીશું : મુખ્યમંત્રી વિજય રૂપાણી
અમદાવાદઃ ઉત્તર પ્રદેશમાં લવજેહાદના બનાવોને અટકાવવા માટે લવજેહાદનો કાયદો અમલમાં મુકવામાં આવ્યો છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી લવજેહાદનો કાયદાની માંગણી કરવામાં આવી રહી છે. દરમિયાન ગુજરાતમાં લવજેહાદનો કાયદો આવનારી વિધાનસભામાં લાવવામાં આવશે. તેમ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રચાર વેગંવતો બન્યો છે. વડોદરામાં સીએમ રૂપાણીએ ચૂંટણીસભા ગજવી હતી. તેમણે જણાવ્યું હતું […]