કોરોના પ્રકોપ વચ્ચે ચીનમાં ભારતીય જેનરિક દવાઓની માંગ વધી,ચીની નિષ્ણાતે કહ્યું- ભારત ભરોસાપાત્ર
દિલ્હી:કેન્દ્ર સરકારે ભારતમાં જેનરિક દવાઓને લઈને ઘણાં અભિયાનો શરૂ કર્યા છે, જેના પરિણામે દેશમાં મોટા પાયે જેનરિક દવાઓની માંગ વધી છે.પરંતુ હવે ભારતીય જેનરિક દવાઓની માંગ દેશની બહાર પણ થવા લાગી છે.આ દિવસોમાં ચીન કોરોનાના ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે.દરમિયાન, ચીનમાં ભારતીય જેનરિક દવાઓની માંગમાં વધારો થયો છે.તે જ સમયે, ચીનના નિષ્ણાતોએ ચેતવણી આપી […]