1. Home
  2. Tag "Chitrakoot"

પીએમ મોદી એ ચિત્રકૂટ પહોંચી રઘુવીર મંદિરમાં કરી પૂજા અર્ચના

ભોપાલઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજરોજ મધ્યપ્રદેશની મુલાકાતે છે. તેઓ હાલ ચિત્રકૂટના રઘુવીર મંદિર પહોંચ્યા હતા, જ્યાં તેમણે મંદિરમાં પૂજા-અર્ચના કરી. અહીં પૂજા કર્યા બાદ પીએમ મોદી સંસ્કૃતિ મહાવિદ્યાલય માટે રવાના થયા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મધ્ય પ્રદેશના ચિત્રકૂટમાં સ્વ. શ્રી અરવિંદ ભાઈ મફતલાલના શતાબ્દી જન્મ વર્ષની ઉજવણીના પ્રસંગે આયોજિત કાર્યક્રમને સંબોધન કર્યું હતું. શ્રી સદ્ગુરુ […]

યુપીના ચિત્રકૂટ જીલ્લામાં મોટો માર્ગ અકસ્માત સર્જાયો – બેકાબૂ બનેલી પીકઅપ વાને ઘરની બહાર સૂતેલા 5 લોકોના જીવ લીધા

યુપીના ચિત્રકૂટ જીલ્લામાં સર્જાય  મોટી દૂર્ઘટના   બેકાબૂ બનેલી પીકઅપે  5 લોકોને જીવતા કચડી નાખ્યા લખનૌઃ- દેશભરમાં દિવસેને દિવસે માર્ગઅકસ્માતની સંખ્યા વધારો જોવા મળી રહ્યો છે ,ત્યારે આજરોજ શનિવારે વહેલી સવારે ઇત્તરપ્રદેશના ચિત્રકૂડ જીલ્લામાં બેકાબૂ બનેલી પિકએપે ઘરની બરાહ સુતેલા 7 લોકેને કચડી નાખ્યા હતો જેમાંથી 5 લોકોના મોત થયા હોવાની માહિતી મળી રહી છે. પ્રાપ્ત […]

શું તમને ચિત્રકૂટના સીતા રસોઈ મંદિરનું રહસ્ય ખબર છે? અહીં છે સીતાજીનો ચૂલો

ભગવાન શ્રી રામના સમયથી લઈને અત્યાર સુધીમાં હજારો વર્ષ પૂર્ણ થઈ ગયા, પરંતુ આજે પણ તેમની હાજરી હોવાના પુરાવા મળતા રહે છે અને લોકોની આ વાત સાથે શ્રધ્ધા પણ જોવા મળે છે. આવામાં જો વાત કરવામાં આવે સિતારસોઈ મંદિરની તો તેના પણ અનેક રહસ્ય છે જે ભગવાનના જન્મ અને તેમની હાજરી હોવાનો પુરાવો આપે છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code