દિલ્હીઃ સંસદ ભવનના સંકુલમાં 250 CISF જવાનો તૈનાત કરાશે
નવી દિલ્હીઃ સંસદ ભવનના સંકુલમાં સુરક્ષા વધારવા માટે CISFનાં 250 કર્મચારીઓને તહેનાત કરાશે. CISFના મહાનિર્દેશક નીના સિંહે આ કર્મચારીઓને સંસદમાં તહેનાત દળની હાલની સુરક્ષા વિંગમાં એકીકૃત કરવા માટે મંજૂરી આપી દીધી છે. ચોક્કસ જરૂરિયાતોને પહોંચી વળવા માટે રચાયેલા વૈવિધ્યપૂર્ણ ત્રણ-દિવસીય તાલીમ કાર્યક્રમને પગલે CISFના જવાનો સપ્તાહના અંત સુધીમાં સંસદની સુરક્ષા વ્યવસ્થામાં તહેનાત થવાના છે. સંસદની […]