1. Home
  2. Tag "citizenship-amendment-act-"

કેરળમાં વિવાદાસ્પદ નાગરિકતા સુધારો કાયદો લાગુ કરવામાં આવશે નહીં,સીએમ વિજયને એલડીએફ સરકારની પ્રથમ વર્ષગાંઠની ઉજવણીમાં કહ્યું

કેરળમાં લાગુ નહીં થાય નાગરિકતા સુધારો કાયદો સરકારની પ્રથમ વર્ષગાંઠની ઉજવણીમાં સીએમ વિજયને કહ્યું.. જાણો શું કહ્યું CM વિજયને તિરુવનંતપુરમ :કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને ગુરુવારે કહ્યું હતું કે,તેમની સરકાર વિવાદાસ્પદ નાગરિકતા (સુધારા) અધિનિયમ (CAA) લાગુ કરશે નહીં.”નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA) પર સરકારની સ્થિતિ સ્પષ્ટ છે અને તે ચાલુ રહેશે,” મુખ્યમંત્રીએ કેરળમાં એલડીએફ સરકારની પ્રથમ વર્ષગાંઠની […]

કેરળમાં નહીં લાગુ થાય નાગરિકતા સંશોધન કાયદો: કેરળ CM પિનરાયી વિજયન

CAA મુદ્દે કેરળના મુખ્યપ્રધાનનું મોટું નિવેદન કેરળમાં નાગરિકતા સંશોધન કાયદો લાગૂ નહીં થાય નાગરિકતા સુધારા કાયદા પર ડાબેરી સરકારનું આ સ્ટેન્ડ છે: મુખ્યપ્રધાન નવી દિલ્હી: CAA મુદ્દે કેરળના મુખ્યમંત્રી પિનરાયી વિજયને કહ્યું હતું , રાજ્યમાં નાગરિકતા સંશોધન કાયદો લાગુ કરવામાં નહીં આવે. વાસ્તવમાં, વર્ચ્યુઅલ ઉદ્વાટન સમારોહ પછી સંબોધન દરમિયાન મુખ્યમંત્રીએ કહ્યું કે, CAA કેરળમાં લાગુ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code