કેરળમાં વિવાદાસ્પદ નાગરિકતા સુધારો કાયદો લાગુ કરવામાં આવશે નહીં,સીએમ વિજયને એલડીએફ સરકારની પ્રથમ વર્ષગાંઠની ઉજવણીમાં કહ્યું
કેરળમાં લાગુ નહીં થાય નાગરિકતા સુધારો કાયદો સરકારની પ્રથમ વર્ષગાંઠની ઉજવણીમાં સીએમ વિજયને કહ્યું.. જાણો શું કહ્યું CM વિજયને તિરુવનંતપુરમ :કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને ગુરુવારે કહ્યું હતું કે,તેમની સરકાર વિવાદાસ્પદ નાગરિકતા (સુધારા) અધિનિયમ (CAA) લાગુ કરશે નહીં.”નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA) પર સરકારની સ્થિતિ સ્પષ્ટ છે અને તે ચાલુ રહેશે,” મુખ્યમંત્રીએ કેરળમાં એલડીએફ સરકારની પ્રથમ વર્ષગાંઠની […]